________________
આ ચારગાથાનો અર્થ બૃહત્કલ્પમાંથી જાણી લેવો. દશકાલિકના 1 મેં પ્રાથમિકવ્યાખ્યાનમાં તો લેશથી એ અર્થ કહેવાય છે.
ન
S
(૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલા આચાર્ય સુખેથી સમજી શકાય એવા વાક્યવાળા સ્તુ હોય એટલે દેશ શબ્દનું ગ્રહણ કરેલ છે. (આર્યભાષા ઉપર પક્કડ સ્વાભાવિક હોય, એટલે સ્તુ બધા સહેલાઈથી સમજી શકે. અંગ્રેજ માણસ દીક્ષા લઈ આચાર્ય બને તો એના વાક્યો સમજવા કપરા પડે.)
शा
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુકિત દેશકુલજાતિરૂપવાળા, સંઘયણાદિથી યુક્ત, અનાશંસી, અવિકલ્થન, અમાયાવી, સ્થિરપરિપાટી, ગ્રાહ્યવાક્ય (૨) જિતપર્ષર્, જિતનિદ્ર, મધ્યસ્થ, દેશકાલભાવશ, આસશલબ્ધપ્રતિજ્ઞ, નાનાવિધ દેશભાષાશ (૩) પંચવિધ આચારમાં યુક્ત, સૂત્રાર્થતદુભયવિધિના જ્ઞાતા, દૃષ્ટાન્ત-હેતુ-કારણ-નયમાં નિપુણ, ગ્રાહણાકુશલ (૪) સ્વસમય, પ૨સમયજ્ઞાતા, ગંભીર, દિપ્તિમાન, શિવ, સૌમ્ય, સેંકડો ગુણોથી યુક્ત આચાર્ય પ્રવચનનાં સારને કહેવાને માટે યોગ્ય છે.
F
य
૫
(૨) પિતાસંબંધી કુલ હોય, વિશિષ્ટકુલમાં ઉત્પત્તિવાળા આચાર્ય ઉપાડેલા ભારને વહન કરવામાં થાકે નહિ.
(૩) માતાસંબંધી જાતિ હોય. જાતિસંપન્ન આચાર્ય વિનયવાળા હોય.
(૪) રૂપવાન આદેયવચનવાળા હોય. (રૂપવાનનાં વચનને બધા જલ્દી સ્વીકારે) વળી આકૃતિમાં ગુણો વસે છે.
(૫) સંઘયણ અને ધૃતિવાળા આચાર્ય વ્યાખ્યાન-તપોડનુષ્ઠાન વગેરેમાં ખેદ ન
પામે.
(૬) અનાશંસી આચાર્ય શ્રોતાઓ પાસેથી વસ્ત્રાદિની અપેક્ષા ન રાખે. (૭) અવિકત્ચન આચાર્ય બહુ બોલનારા ન હોય.
(૧૧) જિતપર્ષદ્ આચાર્ય બીજા પ્રવાદીઓવડે ક્ષોભ પામનારા ન હોય. (૧૨) જિતનિદ્ર આચાર્ય અપ્રમત્ત હોવાથી વ્યાખ્યાનમાં રતિ
૨૬
=
H.. મ
મા (૮) અમાયી આચાર્ય કપટથી શિષ્યોનું સંચાલન ન કરે.
य
(૯) સ્થિરપરિપાટી આચાર્ય એટલે જેણે ગ્રન્થ-સૂત્રને સ્થિર-પરિચિત કર્યા છે તે. તેવા આચાર્યનું સૂત્ર ગળી ન જાય, ભુલાઈ ન જાય.
(૧૦) ગૃહીતવાક્યવાળા આચાર્ય પ્રતિઘાત ન પામે, નિષ્ફળ ન જાય તેવા વચનવાળા હોય.
રુચિવાળા હોય.
૫
E
F
E
Xx
**