________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૫ બીજીવાર કહેવાનો અવસર આવે ત્યારે એ સૂત્રની નિર્યુક્તિઓનો અર્થ પણ સાથે કહે .અને જયારે ત્રીજીવાર કહે ત્યારે સૂત્રાર્થ અને નિર્યુક્તિ-અર્થ સિવાયના પણ તેને અનુસરતા જે કોઈ પદાર્થો હોય તે બધા જ પદાર્થો કહે.)
न
શ્રોતાની વિધિ આ પ્રમાણે છે કે (૧) મૂંગો રહે (૨) હુંકાર કરે. (૩) બાઢંકાર કરે. (૪) પ્રતિપૃચ્છા કરે. (૫) વિમર્શ કરે. (૬) ત્યાર પછી પ્રસંગપારાયણ કરે. (૭) સાતમીવારના શ્રવણમાં પરિનિષ્ઠા પામે. (આનો વિસ્તૃતઅર્થ આવશ્યકમાંથી જાણવો. ” વિશેષ માત્ર એટલું જ કે જે વ્યુત્પન્ન શિષ્ય હોય તેઓને તો ગુરુ ઉપરબતાવેલ ગુરુની માઁ વિધિમુજબ ત્રણવારમાં જ બધા અર્થો આપી દે. પણ મંદબુદ્ધિવાળા શિષ્યને કુલ ૭વાર મો | ગુરુ એકના એક સૂત્રના અર્થ કહે. એટલે એ દરેક શ્રવણ વખતે એ શું શું કરે ? એ ડ - દર્શાવતી આ ગાથા છે. દા.ત. પહેલીવાર સાંભળે ત્યારે કંઈપણ ન બોલે, મુંગો મુંગો સ્તુ સાંભળે. બીજીવાર સાંભળે ત્યારે હુંકાર કરે. ત્રીજીવાર સાંભળે ત્યારે “એકદમ બરાબર
છે.” એમ બોલવું... વગેરે... સાતમીવાર સાંભળ્યા બાદ એ શિષ્ય ગુરુની જેમજ એ પદાર્થ બોલતો થઈ જાય.)
। ત
商
'पवित्ती य'त्ति अनुयोगस्य प्रवृत्तिश्च वक्तव्या, सा चतुर्भङ्गानुसारेण विज्ञेया, उक्तं स्मै
च - ' णिच्चं गुरू पमाई' सीसा य गुरू ण सीसगा तह य । अपमाइ गुरू सीसा पमाइणो
=
दोवि अपमाई ॥१॥ पढमे नत्थि पवित्ती बीए तइए य णत्थि थोवं वा । अस्थि चउत्थि
जि पवित्ती एत्थं गोणीए दिट्टंतो ॥२॥ अप्पण्हुया उ गोणी णेव य दोद्धा समुज्जओ दोढुं जि
મ
। खीरस्स कओ पसवो ? जइवि य बहुखीरदा सा उ || ३ || बितिएऽवि णत्थि खीरं थोवं न शा तह विज्जए व तइएवि । अस्थि चउत्थे खीरं एसुवमा आयरियसीसे ॥४॥ गोणिसरिच्छ शा मउ गुरू दोहा इव साहुणो समक्खाया । खीरं अत्थपवित्ती नत्थि तहिं पढमबितिसु ॥५॥ स अहवा अणिच्छमाणं अवि किं चि उ जोगिणो पवत्तंति । तइए सारंतंमी होज्ज पवित्ती गुणित्ते वा ॥ ६ ॥ अपमाई जत्थ गुरू सीसाविय विणयगहणसंजुत्ता । धणियं तत्थ पवित्ती खीरस्सव चरिमभंगंमि ॥७॥"
ना
ना
य
य
(૫) પ્રવૃત્તિ : અનુયોગની પ્રવૃત્તિ કહેવાની છે. અર્થાત્ કેવી પરિસ્થિતિ હોય તો અનુયોગ સારો-સુંદર થાય ? એ કહેવાનું છે. તે પ્રવૃત્તિ ચારભાંગાઓનાં અનુસારે જાણવી.
(૧) કહ્યું છે કે નિત્ય (અ) ગુરુ પ્રમાદી અને શિષ્યો પણ પ્રમાદી (બ) ગુરુ પ્રમાદી,
૨૩
-*