________________
શ્રમ દશવૈકાલિકસૂર ભાગ-૧ કિ અદય. ૧ નિર્યુકિત - ૫ - ક છે. નીચેના દ્વારો છે. એ દ્વારોના માધ્યમે સહેલાઈથી અનુયોગ કરી શકાય.) ( * निक्खेवेगट्ठनिरुत्तविही पवित्ती य केण वा कस्स ? । तद्दारभेयलक्खण तयरिहपरिसा * : ય સુત્તન્યો III | નિયુક્તિ-૫ ગાથાર્થઃ (૧) નિલેપ (૨) એકાW (૩) નિરુક્ત (૪) વિધિ (૫) પ્રવૃત્તિ | (૬) કોનાવડે ? (૭) કોનો? (૫) તદ્ધારભેદ (૯) લક્ષણ (૧૦) તદઉપર્ષદા (૧૧)
સૂત્રાર્થ.
?
व्याख्या-अस्याः प्रपञ्चार्थः आवश्यकविशेषविवरणादवसेयः, स्थानाशून्यार्थं तु | | सक्षेपार्थः प्रतिपाद्यत इति, "णिक्खेव'त्ति अनुयोगस्य निक्षेपः कार्यः, तद्यथा| नामानुयोग इत्यादि, 'एगदृत्ति' तस्यैव एकाथिकानि वक्तव्यानि, तद्यथा-अनुयोगो स्तु | नियोग इत्यादि, 'निरुत्त'त्ति तस्यैव निरुक्तं वक्तव्यम्, अनुयोजनमनुयोगः अनुरूपो वा
योग इत्यादि, 'विहि'त्ति तस्यैव विधिर्वक्तव्यो, वक्तुः श्रोतुश्च, तत्र वक्तुः ‘सुत्तत्थो खलु त पढमो बीओ णिज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो एस विही होइ अणुओगे मे ॥१॥" श्रोतुश्चायम् – “मूयं हुंकारं वा बाढक्कार पडिपुच्छ वीमंसा । तत्तो पसंगपारायणं स्मै
પરિનિ સમ શા”
ટીકાર્ય : આ ગાથાનો વિસ્તારથી અર્થ આવશ્યક વિશેષવિવરણથી જાણી લેવો. સ્થાન શૂન્ય ન રહી જાય એ માટે અહીં સંક્ષેપથી અર્થ કહેવાય છે.
(૧) નિકોપ : અનુયોગનો નિક્ષેપ કરવો. તે આ પ્રમાણે નામાનુયોગ, સ્થાપનાનુયોગ...
(૨) એકાર્થ : અનુયોગના જ સમાનાર્થી કહેવા. તે આ પ્રમાણે-અનુયોગ, નિયોગ.
(૩) નિરુક્ત : અનુયોગ શબ્દનો જ વ્યુત્પત્તિ-અર્થ કહેવો. અનુયોજન એટલે ના અનુયોગ, અનુરૂપ યોગ.... વગેરે.
(૪) વિધિ : અનુયોગની જ વિધિ કહેવાની. તેમાં વક્તાની વિધિ અને શ્રોતાની * વિધિ કહેવી. કે તેમાં વક્તાની વિધિ આ પ્રમાણે છે કે પહેલો સૂરાનો અર્થ કહેવો. બીજો ! : નિર્યુક્લિમિશ્રિત અર્થ કહેવાયેલો છે. ત્રીજો નિરવશેષ-સંપૂર્ણ કહેવાયેલો છે. અનુયોગમાં |
આ વિધિ છે. (વક્તા પ્રથમ મૂળસૂરાનો સીધેસીધો અર્થ જ કહે. ત્યારબાદ જ્યારે હું
૫
૬