________________
હાલ દશવૈકાલિકસૂગ ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૪ - છે. ઉત્તર : સુત્ર અનંતગમો અને અનંતપર્યાયોવાળું હોવાથી એકજ સૂત્રમાં ચારેયની 6 આ પ્રરૂપણા શક્ય છે. અને એ રીતે એક સૂત્રમાં બધાની ભેગી પ્રરૂપણા તે અપૃથકૃત્વાનુયોગ. | પૃથકૃત્વાનુયોગ એટલે જેમાં કોઈ સૂત્રમાં ચરણકરણ જ પ્રરૂપાય, કોઈક સૂત્રમાં વળી | ધર્મકથા જ પ્રરૂપાય... વગેરે.
આ બેય પ્રકારના અનુયોગનું સ્વરૂપ તો નીચે બતાવાતી ગાથા દ્વારા અને આવશ્યક " વિશેષવિવરણ દ્વારા જાણી લેવું. | એ ગાથા આ પ્રમાણે છે કે જયાં સુધી આર્યવ્રજસ્વામી હતા, ત્યાં સુધી કાલિક| અનુયોગનું અપૃથકત્વ હતું. ત્યાર પછી કાલિકશ્રુત અને દષ્ટિવાદમાં પૃથફત્વ શરુ થયું.
इह पुनः पृथक्त्वानुयोगेनाधिकारः, तथा चाह नियुक्तिकारः - પ્રસ્તુતમાં = દશવૈકાલિકમાં તો પૃથકત્વાનુયોગવડે અધિકાર છે. એટલે કે અહીં તો પૃથકતાનુયોગ જ લેવાનો છે. - નિર્યુક્તિકાર આજ વાત કરે છે. मै अपुहुत्तपुहुत्ताइं निद्दिसिउं एत्थ होइ अहिगारो । चरणकरणाणुओगेण तस्स दारा इमे हुंति स्मै | Iઝll
નિયુક્તિ-૪ ગાથાર્થ : અપૃથકૃત્વ પૃથકત્વને નિર્દેશીને અહીં ચરણકરણાનુયોગ વડે ના અધિકાર છે. તેના આ દ્વારો છે.
__व्याख्या-'अपृथक्त्वपृथक्त्वे' लेशतो निर्दिष्टस्वरूपे निर्दिश्य 'अत्र' प्रक्रमे [મવત્યથાર, વેન?–ચરપરિVIનુયોગો’ ‘તી' રવિરVIનુયોગા તારા ''
प्रवेशमुखानि 'अमुनि' वक्ष्यमाणलक्षणानि भवन्तीति गाथार्थः ॥ | ટીકાર્થ : જે બે અનુયોગોનું સ્વરૂપ અમે ત્રીજીગાથાની વૃત્તિમાં લેશથી દેખાડી દીધું
છે, તે અપૃથકત્વ-પૃથકત્વઅનુયોગનો નિર્દેશ કરી (ઉલ્લેખ કરી) અહીં તો [.. ચરણકરણાનુયોગવડે અધિકાર થાય છે. (આ અનુયોગચતુષ્કમાંથી એક જ અનુયોગનો . * અહીં અધિકાર લીધો. એટલે એનો અર્થ જ એ કે અહીં પૃથકત્વાનુયોગનો અધિકાર છે... |
અપૃથકત્વનો નહિ.) - તે ચરણકરણાનુયોગના ધારો = પ્રવેશમુખો આગળ કહેવાતા લક્ષણવાળા છે. (હાર * છે એ પ્રવેશ કરવા માટેનું મુખ કહેવાય. અનુયોગમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય સમાન છે