________________
* *
*
5, મ
S"
પર
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૧ કહિ શ અધ્ય. ૧ નિયુકિત - 3 , છે. ચરણ અને કરણનો અનુયોગ એ ચરણકરણાનુયોગ. * ( અનુરૂપ એવો યોગ તે અનુયોગ કહેવાય. સૂત્રનો અર્થની સાથે અનુરૂપ સંબંધ કરવો એ [ એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવું એ અનુયોગ છે. (જે સૂત્રનો જે અર્થ યોગ્ય ગણાય, [ તે અર્થ દર્શાવવો એ અનુયોગ...)
પ્રશ્ન :ગાથામાં તો વરરVITો એમ સાતમીવિભક્તિ કરેલી છે. તમે તો પ્રથમા સમજો છો.
ઉત્તર : અહીં આ શબ્દ વાત છે. એ સાચું. પણ પ્રાકૃતશૈલીથી તો ' એકારાન્ત શબ્દ એ પ્રથમાવિભક્તિવાળો પણ હોઈ શકે છે. જુઓ, ઉત્તરાધ્યયનસૂત્રનો " પાઠ છે કે “દિપ્તરૂપવાળો આ કોણ આવે છે ?...” અહીં રે અને દિત્ત બેય : પરન્ત શબ્દ છે, અને છતાં પ્રથમાન્ત ગાથા છે. તેમ અત્રે પણ સમજવું. હું
(૨) થર્ષ એટલે ધર્મકથાનુયોગ.
(૩) રાત્રે ર એટલે કાલાનુયોગ, એટલે કે ગણિતાનુયોગ. | (૪) દ્રવ્ય ર એટલે દ્રવ્યાનુયોગ.
તેમાં આચારાંગાદિ કાલિકશ્રુત ચરણકરણાનુયોગ છે. (જે, નિશ્ચિતકાળે કાલગ્રહણ લેવાપૂર્વક ભણી શકાય તે કાલિક શ્રત)
ઉત્તરાધ્યયન વગેરે ઋષિભાષિતસૂત્રો ધર્મકથાનુયોગ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગણિતાનુયોગ છે. દૃષ્ટિવાદ દ્રવ્યાનુયોગ છે.
કહ્યું છે કે “કાલિકશ્રતો, ઋષિભાષિતો અને ત્રીજા અનુયોગરૂપ સૂર્યપ્રજ્ઞામિ તથા " બધો જ દષ્ટિવાદ એ ચોથોઅનુયોગ છે.” (કાલિકશ્રતો પહેલો, ઋષિભાષિતાદિ ના બીજો...)
(આ તો સૂત્રની અપેક્ષાએ અનુયોગ બતાવ્યો.)
અહીં અર્થથી અનુયોગ બે પ્રકારે છે. (૧) અપૃથકત્વાનુયોગ (૨) પૃથકતાનુયોગ. - તેમાં અપૃથકત્વાનુયોગ એટલે જેમાં એકજ સૂત્રોમાં ચરણકરણ, ધર્મકથાદિ બધાની * * જ પ્રરૂપણા કરાય.
(પ્રશ્ન : એકજ સૂત્રમાં ચારેયની પ્રરૂપણા શક્ય જ શી રીતે બને ? દા.ત. થો | એ ગાથામાં તો ચરણકરણની જ પ્રરૂપણા શી રીતે શક્ય બને ?)
લી?
મ
૬
મે
ષ