SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જે મ આ દશવૈકાલિકસૂર ભાગ-૧ અય. ૧ નિયુક્તિ - ૩ द्रव्यानुयोगश्च । तत्र कालिकश्रुतं चरणकरणानुयोगः, ऋषिभाषितान्युत्तराध्ययनादीनि ( धर्मकथानुयोगः, सूर्यप्रज्ञत्यादीनि गणितानुयोगः, दृष्टिवादस्तु द्रव्यानुयोग इति, उक्तं च'कालियसुअंच इसिभासियाइ तइया य सूरपन्नत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ। : જુમોrt ” રૂતિ થાર્થ: ૬ વાર્થતોડનુયોનો દિથ-*પૃથવસ્વાનુયોઃ | पृथक्त्वानुयोगश्च, तत्रापृथक्त्वानुयोगो यत्रैकस्मिन्नेव सूत्रे सर्व एव चरणादयः प्ररूप्यन्ते, अनन्तगमपर्यायत्वात्सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्र क्वचित्सूत्रे | चरणकरणमेव क्वचित्पुनधर्मकथैवेत्यादि, अनयोश्च वक्तव्यता 'जावंत अज्जवइरा अपुहुत्तं कालियाणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुय दिट्ठिवाए य ॥१॥"| इत्यादेन्थादावश्यकविशेषविवरणाच्चावसेयेति ॥ ટીકાર્થઃ શ્રત ચં તત્ જ્ઞાનં ર એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. એ શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકૃત છે. એટલે કે શ્રુતજ્ઞાનમાં અનુયોગવડે અધિકાર છે. એટલે કે અનુયોગ-વ્યાખ્યાન શ્રુતજ્ઞાનનું કરવાનું છે, અન્યજ્ઞાનોનું નહિ. . અહીં આ ભાવના છે, ભાવમંગલના અધિકારમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે. કહ્યું : | છે કે અહીં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે. કેમકે શ્રુતવડે બાકીના ચારજ્ઞાનોનો અને પોતાનો | | પણ અનુયોગ થાય છે. પ્રદીપનું દૃષ્ટાન્ત છે. (જેમ પ્રદીપ પ્રગટેલો હોય તો એ પોતાને પણ પ્રકાશે અને પોતાની આજુબાજુ પડેલા ઘટાદિ પદાર્થોને પણ પ્રકાશે એમ દ્વાદશાંગી નિ વગેરે શ્રુતજ્ઞાન છે. દ્વાદશાંગી પોતે પોતાનો બોધ કરાવે જ છે. જેમ જેમ દ્વાદશાંગી નિ વાંચો, તેમ તેમ એનો બોધ થાય. આમ એ સ્વપ્રકાશક છે જ એટલે પ્રદીપ જેવી છે તે શા હવે મતિ-અવધિ, મન:પર્યવ-કેવલ આ ચારજ્ઞાનોનું સ્વરૂપ પણ શાસ્ત્રો દ્વારા જણા F, આપણે જાણી શકીએ છીએ. એટલે શ્રુતજ્ઞાન એ ચારેયનો પણ પ્રકાશક છે. આમ પાંચેય | ના જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. એટલે શ્રુતજ્ઞાન એ ચારેયનો ના પણ પ્રકાશક છે. આમ પાંચેય જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન સ્વપ્રકાશક હોવાથી એ ચઢીયાતું છે. એટલે ભાગમંગલ તરીકે શ્રુતજ્ઞાન લેવાય છે. દ્વાદશાંગીરૂપ શ્રતનો આચાર્યવડે કરાતી વ્યાખ્યાનાદિરૂપ અનુયોગ પણ શ્રુત જ છે. કેમ છે એટલે એમ કહી શકાય કે દ્વાદશાંગીરૂપ શ્રુતનો અનુયોગ શ્રુતવડે થાય છે. એટલે કે આ [ શ્રુતવડે શ્રુતનો અનુયોગ થાય છે. એમ બાકીના ચારજ્ઞાનોનો અનુયોગ પણ શ્રુતવડે થાય છે " છે. એટલે એમ કહેવાય કે શ્રુતવડે બાકીનાનો પણ અનુયોગ થાય છે.) SS આમ નામાદિ ચાર મંગલમાં જયારે ભાવમંગલની વિચારણા આવે, ત્યારે શ્રુતજ્ઞાન
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy