________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૮ છે, આ જિજ્ઞાસિતધર્મ = વહ્નિથી વિશિષ્ટ એવા પર્વતને જણાવવાનું કામ ધૂમ કરે છે એટલે ધૂમ એ હેતુ છે.) (૪) તે હેતુનાં જ વિષયોનાં વિભાગોનું કથન એ ચોથો અવયવ છે. (૫) વિસદશ પક્ષ એ વિપક્ષ કહેવાય. સાધ્યાદિનો વિપર્યય એ પાંચમો અવયવ છે. (૬) વિપક્ષનો પ્રતિષેધ એ છઠ્ઠો અવયવ છે. (વિપક્ષસ્ય શબ્દ બહારથી લાવવો.) (૭) દૃષ્ટ અર્થને જોયેલા અર્થને અંતે લઈ જાય તે દૃષ્ટાન્ત છે.. એ સાતમો અવયવ છે. (૮) દૃષ્ટાન્તની જ આશંકા એ આઠમો અવયવ છે. (દ્રષ્ટાન્તસ્ય " લખેલું નથી, પણ વાત એની જ ચાલે છે, એટલે એની જ આશંકા ગણી શકાય.) 1 મો (૯) તત્કૃતિષેધ એટલે અધિકૃત જે દૃષ્ટાન્તની આશંકા છે, તેનો પ્રતિષેધ એ નવમો મો ૬ અવયવ છે. (૧૦) નિશ્ચિત ગમન એટલે નિગમન. નિશ્ચિત બોધ એ દશમો અવયવ s સ્ત છે.
त
在
Er
शा
F
ના
य
=
= શબ્દ આ કહેવાયેલા ૧૦ અવયવોનો સમુચ્ચય કરવા માટે છે. આ ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો.
व्यासार्थं तु प्रत्यवयवं वक्ष्यति ग्रन्थकार एव, तथा चाह -
धम्मो मंगलमुक्किट्ठति पन्ना अत्तवयणनिद्देसो । सो य इहेव जिणमए नन्नत्थ પન્નવિમત્તી રૂ૮।।
વિસ્તૃતઅર્થ તો ગ્રન્થકાર પોતે જ દરેકે દરેક અવયવને આશ્રયીને કહેશે જ. તે જ કહે છે
w
न
નિર્યુક્તિ-૧૩૮ ગાથાર્થ : ધર્મો મહ્તમુત્કૃષ્ટ એ પ્રતિજ્ઞા છે, આમ્રવચનનો નિર્દેશ પ્રતિજ્ઞા કહેવાય. “તે અહીં જ જિનમતમાં છે. અન્યત્ર નથી.” એ પ્રતિજ્ઞાવિભક્તિ છે.
शा
त
ना
व्याख्या——धर्मो मङ्गलमुत्कृष्ट' मिति पूर्ववत् इयं प्रतिज्ञा, આહ-યં પ્રતિજ્ઞત્તિ ?, ૩ન્યતે, ‘આપ્તવવનનિર્દેશ' કૃતિ તત્રાપ્ત:-સ્રવ્રતા:, अप्रतारकश्चाशेषरागादिक्षयाद्भवति, उक्तं च-" आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धेत्वसंभवात् ॥१॥" तस्य वचनम् आप्तवचनं तस्य निर्देश आप्तवचननिर्देशः, आह-अयमागम इति, उच्यते, विप्रतिपन्नसंप्रतिपत्ति - निबन्धनत्वेनैष एव प्रतिज्ञेति न दोषः, पाठान्तरं वा साध्यवचननिर्देश इति, साध्यत इति साध्यम् उच्यत इति वचनम्
अर्थः यस्मात्स एवोच्यते, साध्यं च तद्वचनं च साध्यवचनं साध्यार्थ इत्यर्थः, तस्य
૩૧૪
F
य