________________
.
મ
.
હા દશવૈકાલિકસૂર ભાગ-૧
અચ. ૧ નિયુક્તિ - ૨ તે અનુબંધોનો લોપ કરીએ એટલે પ્રથમા-એકવચનાન્ત એ શબ્દનું મંર્તિ એ પ્રમાણે રૂપ ( ( બને. (કુમ પ્રત્યયમાં બધું જ અનુબંધ છે. અનુબંધ એટલે જે શબ્દમાં જોડવાના ન હોય, [માત્ર એના કાર્યો શબ્દમાં થઈ જાય. અનુબંધો નીકળી જાય. અહીં આ બધા અનુબંધોથી [ મ માં વચ્ચે ૬ ઉમેરાય. એટલે મમ્ બને. અને પછી અન્ લગાડીએ એટલે માત્ર " બને. અનુબંધોનો લોપ થઈ જવાથી નુ-ર્ વગેરે વધારાના અક્ષરો નીકળી જાય. ) |
આ તો કયો પ્રત્યય લાગ્યો ? એની ચર્ચા થઈ. અર્થ આ પ્રમાણે
જેનાવડે હિત મેળવાય તે મંગલ. મફતે એટલે મેળવાય, સધાય.. એમ અર્થ | કિરવો. અથવા તો | મી એ શબ્દ જ છે. અને તે ધર્મનો વાચક છે. ન ધાતુ મેળવવાના અર્થમાં છે. |
આ ના ધાતુના નજીકના પૂર્વપદ તરીકે મગ શબ્દ રાખીએ અને વ્યાકરણનાં નિયમ પ્રમાણે ના પ્રત્યય કરીએ અને વ્યાકરણનાં નિયમ પ્રમાણે (મ) પ્રત્યય કરીએ, I એટલે વા પ્રત્યયાન્ત આ શબ્દમાંથી અનુબંધનો (વા નો), લોપ થયે છાઁ અને
વ્યાકરણસૂત્ર પ્રમાણે ના માંથી માર નો લોપ કરાયે છતે મ7-- મંગલ શબ્દ બને.
જે ધર્મને લાવી આપે તે મંગલ. એટલે કે ધર્મની પ્રાપ્તિનું ઉપાદાનકારણ મંગલ કહેવાય.
અથવા ત્રીજો અર્થ આ પ્રમાણે કે જે મને ભવમાંથી ગાળી નાંખે - બહાર કાઢે તે મંગલ. '
તે મંગલ નામાદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામમંગલ-સ્થાપનામંગલ, - દ્રવ્યમંગલ અને ભાવમંગલ. આ બધાયનું સ્વરૂપ આવશ્યકના વિશેષવિવરણથી જાણી ના લેવું.
अमुमेव गाथार्थमुपसंहरन्नाह नियुक्तिकारःનિર્યુક્તિકાર આ જ ગાથાર્થને ઉપસંહરતા કહે છે કે
नामाइमंगलंपिय चउव्विहं पन्नवेऊणं ॥२॥ નિર્યુક્તિ-૨ (ઉત્તરાર્ધ) ગાથાર્થ : ચારપ્રકારનાં નામાદિમંગલને પણ કહીને...