________________
Aસ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ રજિસ્ટ , અધ્ય. ૧ નિર્યુક્તિ - ૨
પ્રશ્ન : આ અધ્યયન મંગલ કેમ કહેવાય ? ( ઉત્તર : આ અધ્યયન ધર્મની પ્રશંસાનું પ્રતિપાદનકરનાર હોવાથી મંગલ સ્વરૂપ છે [ કહેવાય અને એટલે પ્રથમમંગલ તરીકે એ અધ્યયન ગણી શકાય.
મધ્યમમંગલ તો ધર્માર્થકામાધ્યયનાદિ છે. (છઠું અધ્યયન) પ્રશ્ન : આને મંગલ કેમ કહેવાય ?
ઉત્તર : વિસ્તારથી આચારકથાદિનું નિરૂપણ કરનાર આ અધ્યયન હોવાથી તે મંગલ , |કહેવાય. '' ચરમમંગલ તો ભિક્ષુ-અધ્યયાનાદિ છે. (દશમું અધ્યયન) ભિક્ષુનાં ગુણોવગેરેનું આલંબનકરનાર હોવાથી તે મંગલ છે. આ પ્રમાણે અધ્યયનનાં વિભાગ દ્વારા || ત્રણમંગલોનો વિભાગ દેખાડી દીધો.
- હવે સૂટાનાં વિભાગવડે ટોણમંગલોનો વિભાગ દેખાડાય છે. તેમાં પ્રથમમંગલ | “ધમ્મોમંગલ” એ ગાથાસૂત્ર સમજવું. કેમકે એ સૂત્ર ધર્મથી ઉપલક્ષિત = જણાયેલ = તે યુક્ત છે. અને, ધર્મ મંગલ છે. એટલે ધર્મોપલક્ષિત એ સૂત્ર પણ મંગલ કહેવાય. (એ મા સૂત્રો ધમ્મો શબ્દથી શરુ થાય છે, એટલે એ ધમ્મો શબ્દથી જ ઓળખાય છે. મોટાભાગે બધા સૂત્રો પ્રથમ શબ્દનાં નામે જ ઓળખાતા હોય છે. દા.ત. પંચિંદિય, કલ્યાણકંદ, લોગસ્સ... વગેરે. હવે એ બધાના મૂળ નામ તો જુદા જ છે. છતાં એ સૂત્રો જ પ્રથમ શબ્દથી જ ઓળખાય છે. અત્યારે પણ તેરસના દિવસે આપણે બોલીએ છીએ કે |
આજે ધમ્મો મંગલ... સજ્ઝાય બોલવાની છે.” કોઈ “આજે દ્રુમપુષ્પિકા બોલવાની, Iછે”. એમ બોલતું નથી.)
* મધ્યમમંગલ તો છઠ્ઠા અધ્યયનનું પ્રથમસૂત્ર | વિંસUT છે. કેમકે એ જ્ઞાનથી !' | ઉપલક્ષિત છે. (ઉપરની જેમ સમજી લેવું કે એ જ્ઞાનશબ્દથી ઓળખાય છે.) અને જ્ઞાન તો મંગલ છે જ. એટલે આ જ્ઞાનોપલક્ષિત સૂત્ર પણ મંગલ કહેવાય.
અંતિમમંગલ તો નિદઉમ્મ... એ દશમાઅધ્યયનની પહેલી ગાથા છે. કેમકે ભિક્ષુનાં ગુણોનાં સ્થિરીકરણ માટે વિવિક્તચર્યાનું નિરૂપણ કરનાર આ ગાથા છે, અને ભિક્ષુનાં ગુણો મંગલ છે. (વિવિક્તચર્યાનો અર્થ આગળ દશમાઅધ્યયનમાં આવશે.)
પ્રશ્ન : મંત્નિ આ પ્રમાણેનાં આ શબ્દનો અર્થ શું છે ? - ઉત્તર : “જિ-જ-જિ-વજિ-મજ” આ પ્રમાણે દંડકધાતુ છે. એમાં * છે. ધાતુને નુમ લગાડીએ, એટલે પછી ઔણાદિકનો અત્નમ્ પ્રત્યય લાગે. અને બધા ને
| E
F
E
E
F
F
=
cત
*
*
-