________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૨ भवति । मङ्ग्यते हितमनेनेति मङ्गलं, मङग्यतेऽधिगम्यते साध्यत इतियावत्, अथवा मङ्ग इति धर्माभिधानं, ‘ला आदाने' अस्य धातोर्मङ्गे उपपदे 'आतोऽनुपसर्गे कः " ( पा० રૂ-૨-૩) કૃતિ પ્રત્યયાનમ્યાનુવધતોપે તે ‘આતો તોપ ટિ ચ” (પા૦ ૬-૪६४) क्ङिति इत्यनेन सूत्रेणाकारलोपे च कृते प्रथमैकवचनान्तस्यैव मङ्गलमिति भवति, मङ्गं लातीति मङ्गलं, धर्मोपादानहेतुरित्यर्थः, अथवा मां गालयति भवादिति मङ्गलं, संसारादपनयतीत्यर्थः । तच्च नामादि चतुर्विधं तद्यथा - नाममङ्गलं स्थापनामङ्गलं द्रव्यमङ्गलं भावमङ्गलं चेति, एतेषां च स्वरूपमावश्यकविशेषविवरणादवसेयमिति ॥
"
ટીકાર્થ : શાસ્ત્રની આદિમાં, મધ્યવિભાગમાં અને અંતમાં મંગલનો સ્વીકાર શાસ્ત્રમાં કહેલી વિધિવડે કરીને... (વાક્ય અધુરું છે, આગળના ઉત્તરાર્ધ સાથે જોડાશે...) પ્રશ્ન : ત્રણમંગલનું પરિકલ્પન = કથન = નિરૂપણ શા માટે ? એકાદ મંગલ ન ચાલે ?
ઉત્તર ઃ અહીં પહેલામંગલનું ગ્રહણ તમામ વિઘ્નોનો નાશકરવા દ્વારા ઈષ્ટશાસ્ત્રનાં અર્થનો પાર પામવા માટે કરાય છે. એ પ્રાપ્ત થયેલા અર્થના સ્થિરીકરણ માટે = ભુલાઈ ન જાય તે માટે મધ્યમમંગલનું ગ્રહણ કરાય છે. અને તે જ શાસ્ત્રાર્થનો શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં અવ્યવચ્છેદ થાય, એ માટે અંતિમ મંગલનું ગ્રહણ કરાય છે,
આ ત્રણમંગલનાં વિષયમાં પ્રશ્ન અને ઉત્તરો આવશ્યકસૂત્રના વિશેષવિવરણથી નિ જાણી લેવા. (અત્રે વિસ્તાર થવાનાં ભયથી એ જણાવતાં નથી.)
न
સામાન્યથી ખાલી આટલો પદાર્થ સમજી રાખવો કે આ આખુંય શાસ્ર મંગલ છે, શા કેમકે એ નિર્જરામાટે થાય છે જેમકે તપ.
स्त
પ્રશ્ન : આ ગ્રન્થમાં પ્રથમમંગલ શું છે ?
ઉત્તર : ધ્રુમપુષ્પિકાધ્યયનાદિ એ આદિ મંગલ છે.
૧૪
त
जि
E F
저
પ્રશ્ન : નિર્જરાર્થત્વ હેતુ શાસ્રરૂપી પક્ષમાં ન રહેતો હોવાથી આ હેતુ અસિદ્ધ છે. F ના (ન્યાયભાષામાં સ્વરૂપાસિદ્ધિદોષ વાળો છે.)
य
शा
ना
ઉત્તર : આમ ન કહેવું. કેમકે શાસ્ત્રએ શ્રુતજ્ઞાનરૂપ છે. અને જ્ઞાનની નિર્જરાર્થતા ય તો શાસ્ત્રોમાં કહેવાયેલી જ છે. અર્થાત્ “જ્ઞાન નિર્જરાજનક છે” એ વાત તો પ્રસિદ્ધ જ છે. કહ્યું જ છે કે “નારકીનો જીવ ઘણાં બધા કરોડો વર્ષોવડે જે કર્મને ખપાવે, ત્રણગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રવડે કર્મોને ખપાવે.”