________________
'
જે,
આ જ દશવૈકાલિકસૂર ભાગ-૧ | ટહુકમ અય. ૧ નિર્યુક્તિ - ૧૩૬
વૃદ્ધપુરુષો આ પ્રમાણે અનુમાનપ્રયોગ દેખાડે છે કે
સાધવ વ (પક્ષ) હિંસાવિત્નક્ષપથર્મલથ: (સાધ્ય) થાવર નમૂતો રોપરિહારિત્રાત્ (હનુ) તવંવિઘપુરુષવત્ (દષ્ટાન્ન)
(તત્ = સાધુઓ, એનાથી અન્ય તરીકે તીર્થંકરાદિ લેવા પર્વવિઘ = સ્થાવરાડિજીવોનાં ઉપરોધનો પરિહાર કરનારા અને માટે જ અહિંસાદિનાં સાધક... એમ અર્થ લેવો. સાધુઓ પક્ષભૂત હોવાથી તેઓ તો પ્રાયઃ દષ્ટાન્ત તરીકે ન લેવાય. એટલે | | સાધુઓ સિવાયનાં જ એવા પુરુષને દષ્ટાન્ત તરીકે લેવા કે જેમાં આ હેતુ + સાધ્ય સિદ્ધ IT હોય..).
અહીં વિપક્ષ તરીકે દિગંબર સાધુ, બૌદ્ધભિક્ષુ વગેરે લેવા. એટલે કે અન્વયવ્યાપ્તિનાં * દષ્ટાન્તમાં તરૈવંfથપુરુષવત અને વ્યતિરે કવ્યાપ્તિનાં દૃષ્ટાન્તમાં | કાળઝાળવિવત્ત એમ કહેવું. (જેમાં સાધ્ય અને હેતુ બંને હોય તે
અન્વયદષ્ટાન્ત. જેમાં બંનેનો અભાવ હોય, તે વિપક્ષવ્યતિરેકદૃષ્ટાન્ત સમજવા.) || અહીં જે સ્થાવર અને જંગમ જીવોની હિંસાનો પરિહાર કરનારા છે. તેઓ ઉભયને તે શ્રી પ્રસિદ્ધ એવા તીર્થકર, ગણધરાદિ પુરુષની જેમ અહિંસાદિ લક્ષણવાળા ધર્મને સાધનારા 4 | દૈખાયા છે. (ઉભય એટલે વાદી અને પ્રતિવાદી...)
હવે “જૈન સાધુઓ પણ સ્થાવરજંગમ જીવોની હિંસાનો પરિહાર કરનારા છે.” આ fa ઉપનય થયો. ને તેથી સ્થાવર-જંગમ (રાસ) જીવોની હિંસાનો પરિહાર કરનારા હોવાથી તેઓ GI માં અહિંસાદિ લક્ષણવાળા ધર્મને સાધનારા સાધુઓ જ છે. (પણ ધર્મને ન સાધનારા અસાધુ ના નથી..) આ નિગમન છે.
પક્ષ વગેરે પાંચેયની વિશુદ્ધિઓ તો દેખાડી જ દીધી છે એટલે એનો વિસ્તાર કરતાં તો | નથી.
આમ બે અર્થાધિકારને અનુસારે પંચાવયવી અને દશાવયવી વાક્યો દ્વારા આખું અધ્યયન વ્યાખ્યાન કરાયું.
(થર્ષ: ૩ષ્ઠ મન્ન દેવાવિપૂનિતત્વી... આ પ્રથમગાથાનાં પ્રથમ અર્થાધિકાર , : પ્રમાણે પંચાવયવી અનુમાન કર્યું.
સાથa: હિંસાથસાથTઆ બીજા અર્વાધિકાર પ્રમાણે દશાવયવી Sો અનુમાન કર્યું.
-
E
F
=
૨૯
૨૯
*