________________
.
મિ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ | ટહુ અધ્ય. ૧ નિર્યુકિત - ૧૨૯ ક ફ ) ટીકાર્થ ? જે પુષ્પ સ્વભાવથી વિકસિત છે. તેને વિશે ભમરાઓ પુષ્પને પીડા ન થાય છે
એ રીતે પુષ્પરસ પીએ છે. તો સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓ તે જ પ્રકારે = ગૃહસ્થોને * પીડા ન થાય એ રીતે ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલ એટલે કે ઉદ્ગમાદિ દોષરહિતી | એવા આહારની ગવેષણા કરે છે.
साम्प्रतं पूर्वोक्तो यो दोषः मधुकरसमा इत्यत्र तत्परिजिहीर्षयैव यावतोपसंहारः क्रियते तदुपदर्शयन्नाह - म उवसंहारो भमरा जह जह समणावि अवहजीवित्ति । दंतत्ति पुण पयंमी नायव्वं मो | વેસેમિf I૧૨૧
હવે પૂર્વે જે દોષ કહેલો “સાધુઓ જો મધુકરતુલ્ય હોય, તો મધુકરની જેમ તે અસંયમી માનવા પડશે..” એ દોષનો પરિહાર કરવાની ઈચ્છાથી ઉપનય જેટલા અંશે કરાય, તે અંશને દેખાડતા નિયુક્તિકાર કહે છે કે – - નિયુક્તિ-૧૨૯ ગાથાર્થ : ઉપસંહાર આ છે કે જે રીતે ભમરાઓ અવધજીવી છે, એ , ન રીતે સાધુઓ પણ અવધજીવી છે. તંત્ત શબ્દમાં આ વાક્યશેષ જાણવું. - व्याख्या-'उपसंहार' उपनयः, भ्रमरा यथा अवधजीविनः तथा 'श्रमणा अपि'
साधवोऽप्येतावतै-वांशेनेति गाथादलार्थः ॥ इतश्च भ्रमरसाधूनां नानात्वमवसेयं, यत जि आह सूत्रकारः-'नानापिण्डरया दन्ता' इति नाना-अनेक प्रकारोऽभिग्रह- जि न विशेषात्प्रतिगृहमल्पाल्पग्रहणाच्च पिण्ड-आहारपिण्डः, नाना चासौ पिण्डश्च न शा नानापिण्डः, अन्तप्रान्तादिर्वा, तस्मिन् रता-अनुद्वेगवन्तः, 'दान्ता' इन्द्रियदमनेन, शा स अनयोश्च स्वरूपमधस्तपसि प्रतिपादितमेव, अत्र चोपन्यस्तगाथाचरमदलस्यावसरः स = 'રાન્તા' કૃતિ પુન: પવે સીને, મ્િ ?—જ્ઞાતવ્યો વાક્યોષોમિતિ પથાર્થ: ૨૨૧ ના
રવિશિષ્ટ વાચશેષ: ૨, વાના વિસમિતાશ !
ટીકા : ઉપનય આ પ્રમાણે છે કે જે રીતે ભમરાઓ કોઈને પણ માર્યા વિના * જીવનારા છે એ જ રીતે સાધુઓ પણ કોઈને માર્યા વિના જ જીવનારા છે. * બસ, આટલા જ અંશથી ઉપનય કરવો. બીજા બધા અંશ ન લેવા.
બીજી બાજુ ભ્રમર અને સાધુ વચ્ચે જે ભેદ છે, તે જાણવો. કેમકે સૂત્રકારે કહ્યું છે કે છે કે નાનાપિઇરયા દ્રત્તા એમાં નાના - અનેકપ્રકારનો જે આહારપિંડ તેમાં ઉગરહિત છે
F
=