________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
मध्य १ नियुक्ति - १२७-१२८ जह दुमगणा उ तह नगरजणवया पयणपायणसहावा । जह भमरा तह मुणिमो नवरि अदत्तं न भुंजंति ॥१२७॥
न व्याख्या- यथा 'द्रुमगणाः' वृक्षसङ्घाताः स्वभावत एव पुष्पफलनस्वभावाः तथैव न मो 'नगरजनपदा' नगरादिलोकाः स्वयमेव पचनपाचनस्वभावा वर्तन्ते, यथा भ्रमरा इति, मो ऽ भावार्थं वक्ष्यति, तथा मुनयो नवरम् - एतावान्विशेषः - अदत्तं स्वामिभिर्न भुञ्जन्त इति स्त गाथार्थः ॥ १२७॥
स्त
નિર્યુક્તિ-૧૨૭ ગાથાર્થ : જે રીતે વૃક્ષગણો, તેમ નગરજનપદો પચન-પાચનનાં સ્વભાવવાળા છે. જે રીતે ભમરાઓ તે રીતે મુનિઓ છે. માત્ર એટલું કે અદત્તને ભોગવતા નથી.
ટીકાર્થ : જે રીતે વૃક્ષસમૂહો સ્વભાવથી જ પુષ્પ અને ફલને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. તે જ રીતે નગર વગેરેનાં લોકો જાતે જ રસોઈ પકાવવી, त पडावडाववी... स्वभाववाणा छे. तथा ४ रीते लमराखो छे. ते रीते मुनिखो छे, मात्र त # આટલો ફરક છે કે માલિકે ન આપેલી વસ્તુને તેઓ ભોગવતા નથી. ભાવાર્થ તો આગળ =
उहे.
शा
नगवेति ॥१२८॥
저
अमुमेवार्थं स्पष्टयति
कुसुमे सहावफुल्ले आहारंति भमरा जह तहा उ । भत्तं सहावसिद्धं समणसुविहिया
આ જ અર્થને સ્પષ્ટ કરે છે.
म
ना
નિર્યુક્તિ-૧૨૮ ગાથાર્થ ઃ સ્વભાવથી વિકસિતપુષ્પને વિશે જેમ ભમરાઓ આહાર કરે છે, તેમ સુવિહિત શ્રમણો સ્વભાવસિદ્ધ ભોજનની ગવેષણા કરે છે.
ना
य
य
न
शा
व्याख्या-'कुसुमे' पुष्पे 'स्वभावफुल्ले' प्रकृतिविकसिते 'आहारयन्ति' कुसुमरसं पिबन्ति ' भ्रमरा' मधुकरा 'यथा' येन प्रकारेण कुसुमपीडामनुत्पादयन्तः ' तथा ' तेनैव प्रकारेण 'भक्तम्' ओदनादि 'स्वभावसिद्धम्' आत्मार्थं कृतम् उद्गमादिदोषरहितम् इत्यर्थः, श्रमणाश्च ते सुविहिताश्च श्रमणसुविहिताः - शोभनानुष्ठानवन्त इत्यर्थः 'गवेषयन्ति' अन्वेषयन्तीति गाथार्थः ॥१२८॥
३०४