________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
એ સીધી વાત છે.
આ ભાવિહંગમ અન્વર્થસંબંધથી દર્શાવ્યો છે.
અધ્ય. ૧ નિયુક્તિ
- ૧૨૨
પ્રશ્ન ઃ ગાથામાં તો શુળસિદ્ધિ એમ શબ્દ લખેલો છે, તમે તો ત્રીજીવિભક્તિ પ્રમાણે અર્થ કર્યો છે. તો શી રીતે સંગત થાય ?
ઉત્તર : પહેલી વાત તો એ કે આ ત્રીજીવિભક્તિ જ સમજવી. છતાં જો એમ લાગે કે આ ત્રીજી વિભક્તિ ન બને. તો એમ સમજવું કે પ્રાકૃતશૈલીને કારણે ત્રીજીવિભક્તિનો न અન્યથા ઉપન્યાસ પહેલી વિભક્તિ તરીકે ઉપન્યાસ કરેલો છે. (વ હોવાથી બે વિકલ્પ લેવા પડે.)
एवं गुणसिद्ध्या भावविहङ्गम उक्तः, साम्प्रतं संज्ञासिद्ध्या अभिधातुकाम आह सन्नासिद्धिं पप्पा विहंगमा होंति पक्खिणो सव्वे । इहई पुण अहिगारो विहासगमणेहि ભમરેહિ ।।૨૨।।
આમ ગુણસિદ્ધિથી ભાવવિહંગમ કહેવાઈ ગયો.
હવે સંજ્ઞાસિદ્ધિથી ભાવવિહંગમને કહેવાને માટે કહે છે કે
નિર્યુક્તિ-૧૨૨ ગાથાર્થ : સંજ્ઞાસિદ્ધિને આશ્રયીને તમામ પક્ષીઓ વિહંગમ છે. અહીં તો આકાશમાં ગમન કરનાર ભમરાઓવડે અધિકાર છે.
૨૯૦
ટીકાર્થ : સંજ્ઞાન, સંજ્ઞા, નામ, રૂઢિ આ બધા પર્યાયવાચી શબ્દો છે તેનાથી જે સિદ્ધિ તે સંજ્ઞાસિદ્ધિ. એટલે કે સંજ્ઞાસંબંધ. તે સંજ્ઞાસિદ્ધિને આશ્રયીને વિચારીએ તો હંસ વગેરે પાંખોવાળા પક્ષીઓ વિહંગમ છે. કેમકે પુદ્ગલો વિહંગમ હોવા છતાં પણ પક્ષીઓ જ લોકમાં વિહંગમ તરીકે પ્રસિદ્ધ છે.
न
मा
ज
जि
शा
व्याख्या - संज्ञानं संज्ञा नाम रूढिरिति पर्यायाः तया सिद्धिः संज्ञासिद्धिः, " સંજ્ઞાસમ્બન્ધ કૃતિયાવત્, તાં સંજ્ઞાસિદ્ધિ ‘પ્રાપ્ય’ આશ્રિત્વ, વિમ્ ?–વિષે મચ્છન્તીતિ " શા.વિજ્ઞઙ્ગમાં મવન્તિ, જે ?—પક્ષા યેમાં સન્તિ તે પક્ષિળ:, ‘સર્વે' સમસ્તા હંસાવ્ય:, स पुद्गलादीनां विहङ्गमत्वे सत्यप्यमीषामेव लोके प्रतीतत्वात् इत्थमनेकप्रकारं स ना विहङ्गममभिधाय प्रकृतोपयोगमुपदर्शयति- 'इह' सूत्रे, पुनः शब्दोऽवधारणे, इहैव नान्यत्र ना ” ‘અધિાર:' પ્રસ્તાવઃ પ્રયોજ્ઞનમ્, ત્યિા વિહાયોમને:' આાગામનૈ: ‘પ્રમો:' ય ષતિ ગાથાર્થ: ॥૨૨॥
त