________________
* *
*
4, 5
A
(AI
દશવૈકાલિકસૂટા ભાગ-૧
અધ્ય. ૧ નિયંતિ - ૧૨૧ , મ શબ્દ બવેડ એ પદના અર્થમાં વપરાયેલો છે. નીવ એટલે ઉપયોગાદિ લક્ષણવાળા.
તેથી આ વાક્યર્થ થાય કે ચલનકર્મગતિને જ આશ્રયીને સંસારીજીવો વિહંગમ છે. • | જેઓ તમામ આત્મપ્રદેશોવડે આકાશમાં જાય છે, તે વિહંગમ. (તમામ સંસારીજીવો .
જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે તમામ આત્મપ્રદેશોની સાથે જાય છે, એટલે એ બધા જ સંસારીજીવો એ ચલનક્રિયારૂપ ગતિને અનુસાર વિહંગમ બને છે.)
પુરાવાના અને ગળી જવાના સ્વભાવવાળા પદાર્થો પુદ્ગલ કહેવાય. (પુદ્ગલદ્રવ્યમાં પ્રદેશોની વધ-ઘટ થયા જ કરતી હોય છે.)
પુગલરૂપી જે દ્રવ્યો તે પુદ્ગલદ્રવ્યો.
પ્રશ્ન : પુગલો તો દ્રવ્ય જ હોય. અદ્રવ્ય નહિ. એટલે દ્રવ્યશબ્દ મુકવાની જરૂર નથી.
ઉત્તર ઃ ખોટી માન્યતાનાં ખંડન માટે દ્રવ્યપદનું ગ્રહણ કર્યું છે. કેટલાંક લોકો આ મુગલોને અદ્રવ્ય રૂ૫ માને છે. કેમકે એમનું શાસ્ત્રવચન છે કે “બધા જ પદાર્થો | “ નિરાત્મરૂપ = સ્વભાવરહિત = અસત્ છે. અર્થાત્ પુદ્ગલો પણ અસત્ છે.” “ી | આથી પુદ્ગલોની વાસ્તવિક સત્તા દર્શાવવા માટે દ્રવ્યપદનું ગ્રહણ કરેલું છે. વા પદ | વિકલ્પને દર્શાવનાર છે. તે આ પ્રમાણે – પુદ્ગલદ્રવ્યો કે સંસારીજીવો વિહંગમ છે. એમાં | =ા જીવોને આશ્રયીને તો વિહંગમ શબ્દનો અન્વય દર્શાવી દીધો. || પુદ્ગલોમાં અન્વયાર્થ આ પ્રમાણે કે તે પુદ્ગલો પણ આકાશમાં ગમન કરે છે, માટે તે
ના તેઓ પણ વિહંગમ છે. પુદ્ગલોનું તે ગમન સ્વતઃ થાય અને પરતઃ થાય. અહીં જ્ઞા | મુગલોનું સ્વતઃ ગમન લેવાનું છે. (છોકરો દડો ફેંકે, તો એ દડાનું સ્વતઃ ગમન નથી, 5. ન પરતઃ ગમન છે. પણ કોઈની પણ પ્રેરણા વિના જે પરમાણ્વાદિ દ્રવ્યો ગતિ કરે છે તે ન સ્વત: ગમન છે.)
પ્રશ્ન : વ્યાપિ શબ્દ નપુંસક છે, તો વિ . પુલ્લિગશબ્દ કેમ વાપર્યો ? | ઉત્તર : પ્રાકૃતશૈલીને અનુસાર અહીં પુતદ્રવ્ય પુલ્લિગ કરેલ છે. અથવા તો એમ
સમજો કે વિહગમ શબ્દ ગીવ અને પુદ્ગદ્રવ્ય એમ બંનેનું વિશેષણ છે, એમાં નવ , | તો પુલ્લિગશબ્દ છે, એટલે એની અપેક્ષાએ વિદદ્દમ શબ્દ પુલ્લિગ કર્યો છે. બાકી દ્રવ્ય | શબ્દની અપેક્ષાએ જ જો વિહમ શબ્દ મુકવાનો હોય તો એ નપુંસકલિંગ જ કહેવો પડે છે