________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુઆ જુ મા અધ્ય. ૧ નિયુક્તિ - ૧૨૧ है विहङ्गमा इति च प्राकृतशैल्या जीवापेक्षया वोक्तम्, अन्यथा द्रव्यपक्षे विहङ्गमानीति (
वक्तव्यम्, एष भावविहङ्गमः, कथम् ?-गुणसिद्ध्या' अन्वर्थसम्बन्धेन, प्राकृतशैल्या वाऽन्यथोपन्यास इति गाथार्थः ॥१२१॥
ટીકાર્થ : ચલન એટલે સ્પંદન. તે કર્મગતિશબ્દનું વિશેષણ છે. પ્રશ્ન : શી રીતે ચલન કર્મગતિનું વિશેષણ છે ?
ઉત્તર : ચલન નામની જે કર્મગતિ તે ચલનકર્મગતિ કહેવાય. કહેવાનો ભાવ એ છે , કે અહીં કર્મશબ્દથી ક્રિયા લેવાની છે. તે ક્રિયા જ ગતિશબ્દથી અને તે ક્રિયા જ ન . ચલનશબ્દથી કહેવાય છે. (ગતિ પણ એક ક્રિયા છે અને ચલન પણ એક ક્રિયા જ છે.]
એટલે એ બંને શબ્દથી ક્રિયા ઓળખાવાય છે.) એમાં ગતિનું વિશેષણ ક્રિયા છે, ક્રિયાનું ! ૧ વિશેષણ ચલન છે.
પ્રશ્ન : પણ આ બે વિશેષણો બતાવવાની જરૂર શી પડી ? માત્ર ગતિ શબ્દ કે કર્મગતિ શબ્દ ન ચાલે ?
ઉત્તર : વ્યભિંચાર આવે છે માટે બે વિશેષણ જરૂરી છે. તે આ પ્રમાણે – જો માત્ર ગતિ જ લખે, તો એ ગતિ તરીકે તો નરકાદિ ચારગતિ પણ લેવાય. આથી ગતિ શબ્દનું વિશેષણ ક્રિયા = કર્મ મૂક્યું. એનાથી એ લાભ થયો કે નરકાદિરૂપ ગતિ નથી લેવાની, | પરંતુ કર્મરૂપ = ક્રિયારૂપ ગતિ લેવાની છે. ન હવે એ ક્રિયા પણ પાછી ભોજનાદિ અનેકપ્રકારે છે. એટલે ચલનશબ્દ એ ક્રિયાનું નિ IF વિશેષણ છે. આનો અર્થ એ થશે કે ચલનરૂપી જે કર્મગતિ તે ચલનકર્મગતિ. ના પ્રશ્નઃ જો ચલન એ કર્મશબ્દનું વિશેષણ છે. તો વનનું એમ ઉપર અનુસ્વાર કેમ ના | મુક્યો છે ? ચલન શબ્દ તો સમાસમાં જ લઈને કર્મનું વિશેષણ બને ને ? ના ઉત્તરઃ અહીં અનુસ્વાર અલાક્ષણિક છે (અર્થરહિત છે, નહિવત્ છે.) એટલે વતન ના ૪ શબ્દ કર્મશબ્દનું વિશેષણ બની શકશે.
ઘનુ શબ્દ વકારાર્થવાળો છે, gવકાર અવધારણમાં છે. આશય એ છે કે ચલનકર્મગતિને આશ્રયીને જ સંસારીજીવો વિહંગમ છે. વિહાયોગતિને આશ્રયીને નહિ. . | સંસારિક શબ્દનો અર્થ દર્શાવે છે કે સંસરણ કરવું એનું નામ સંસાર, | :: જ્ઞાનાવરણાદિ કર્મોથી યુક્ત એવા જીવોનું ગમન એ સંસાર કહેવાય. તે જેઓને છે તે એ સંસારી. આ શબ્દથી સિદ્ધોનો વ્યવચ્છેદ કર્યો.