SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ * * * *E ૬, ૫ - # દશવૈકાલિકસૂર ભાગ-૧ ના અધ્ય. ૧ નિયુક્તિ - ૧૧૦ - तदा प्रकृतं, न चैवमन्यः संसारिजीव इति, 'तं द्रव्यविहङ्गम'मित्यत्र । • यत्तदोनित्याभिसंबन्धादन्यतरोपादानेनान्यतरपरिग्रहादयं वाक्यार्थ उपजायते-धारयत्येव ।। तद्व्यं यस्तं द्रव्यविहङ्गममिति, द्रव्यं च तद्विहङ्गमश्च स इति द्रव्यविहङ्गमः, द्रव्यं जीवद्रव्यमेव, विहङ्गमपर्यायेणाऽऽवर्तनाद्, विहङ्गमस्तु कारणे कार्योपचारादिति, तं, |'विजानीहि' अनेकैः प्रकारैरागमतो ज्ञाताऽनुपयुक्त इत्येवमादिभिर्जानीहि ટીકાર્થ જે (જીવ) પોતાના આત્મામાં તે પૂર્વોપાત્ત કર્મને ધારી રાખે છે કે હેતુભૂત જે કર્મ દ્વારા એ (જીવ) ભવિષ્યમાં વિહંગમોમાં ઉત્પન્ન થવાનો હોય. તે જીવ દ્રવ્યવિહંગમ ને છે એમ જાણો. | અહીં દ્રવ્ય શબ્દ લખેલો છે. તેના દ્વારા પૂર્વે એકઠા કરેલા કર્મનો નિર્દેશ કરેલો છે. તે તુ શબ્દ વ કાર અર્થવાળો છે, પણ એ અસ્થાને પ્રયોગ કરાયેલો છે. એ તુ પ્રયોગ આ પ્રમાણે જાણવો કે થાયત્વેવ અર્થાત્ થારે પછી તુ નો અન્વય કરવો. આના દ્વારા એ | વાત જણાવી દીધી કે જીવ જ્યારે તે કર્મને ધારણ કરતો જ હોય, ત્યારે જ તે દ્રવ્યવિહંગમ છે. પણ જ્યારે એ કર્મોને ભોગવતો હોય ત્યારે એ દ્રવ્યજીવ નથી. પ્રશ્ન : તં તુ વ્યં.. એમાં દ્રવ્ય એ શબ્દથી તમે પૂર્વે બંધાયેલ કર્મ લેવાની વાત કહી. પણ એ દ્રવ્યશબ્દથી આકાશાદિ દ્રવ્ય કેમ ન સમજી શકાય ? ઉત્તર : દ્રવ્ય એ પ્રમાણે જે શબ્દ છે, એનાથી અહીં કર્મપુદ્ગલરૂપ દ્રવ્ય જ લેવાનું .. જ છે. પણ આકાશ વગેરે દ્રવ્ય નહિ. કેમકે તે દ્રવ્ય અમૂર્ત હોવાથી જીવ એ આકાશાદિ ન 1 દ્રવ્યને ધારી જ ન શકે. એટલે કે આકાશાદિ દ્રવ્યોનું ધારણ જ ન થઈ શકે. જ્યારે અહીં ન શા તો “જીવ તે દ્રવ્યને ધારણ કરે છે.” એમ અર્થ સંગત કરવાનો છે. હવે જો દ્રવ્ય તરીકે શા | આકાશ લો તો જીવ તે આકાશને ધારણ કરે છે એમ અર્થ થાય. પણ એ શક્ય જ નથી | રા આકાશ અમૂર્ત = રૂપાદરહિત હોવાથી એનું ધારણ કરવું શક્ય જ નથી. ના ૨ પ્રશ્ન : દ્રવ્ય શબ્દથી આકાશ ભલે ન લેવાય, પરંતુ દ્રવ્ય શબ્દથી જીવદ્રવ્ય કેમ ન જ લેવાય ? એ તો કોઈક અપેક્ષાએ મૂર્ત છે જ. કેમકે જીવ શરીરથી કથંચિત્ અભિન્ન હોવાથી | જીવ શરીરની જેમ મૂર્ત માનેલું જ છે. તો એનું ધારણ તો શક્ય જ છે ને ? કોઈ માણસ , કુકડાને પકડી રાખે, તો કહી શકાય છે કે “માણસે કુકડાને ધારી રાખ્યો છે” તો પ્રસ્તુતમાં દ્રવ્ય શબ્દથી જીવદ્રવ્ય લો ને ? ( ઉત્તર ઃ સંસારીજીવ કોઈક અપેક્ષાએ મૂર્તિ - રૂપાદિમાન છે, છતાં પણ પ્રસ્તુતમાં S) એ જીવદ્રવ્યનો કોઈ જ ઉપયોગ નથી. તે આ પ્રમાણે – જીવ જે દ્રવ્યને ભવાન્તરમાં લઈ તે 45
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy