________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧ (પ્ર.) ન્યાયથી અહીં વિતાવુર્ં વિશેષણ પણ સમજી લેવું. અંગારદોષ એટલે રાગ કરવો. | રાગ-દ્વેષ વિના એ સાધુ આહારની ગવેષણા કરે એમ ભાવાર્થ છે. (વિનયધૂમ એ ક્રિયાવિશેષણ છે. ધૂમ અને અંગાર એ દોષત્વજાતિની અપેક્ષાએ સમાનજાતીય છે...) કહ્યું છે કે “રાગ હોય તો ઈંગાલ અને દ્વેષ હોય તો સધૂમ જાણવું.” પ્રશ્ન : આવા આહારની ગવેષણા શા માટે કરે ?
ઉત્તર : મનોયોગાદિની સાધના માટે કે સંયમયોગોની સાધના માટે તે આહારગવેષણા કરે. પરંતુ શરીરનાં વર્ષાદ માટે આહારગવેષણા ન કરે.
न
स्त
છે.)
नवकोडीपरिसुद्धं उग्गमउप्पायणेसणासुद्धं । छट्ठाणरक्खणट्ठा अहिंसअणुपालणट्ठा ॥१॥ નિર્યુક્તિ-૧ (અહીં આ ગાથા અન્યકર્તાએ બનાવેલી હોવાથી એનો ૧ નંબર આવેલ સ્તુ
ગાથાર્થ : નવકોટિથી પરિશુદ્ધ, ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાદોષથી શુદ્ધ એવા આહારને ષડ્થાનની રક્ષા માટે, અહિંસાનાં અનુપાલનને માટે વાપરે.
*
त
व्याख्या - इयं च किल भिन्नकर्तृकी, अस्या व्याख्या - नवकोटिपरिशुद्धम्, तत्रैता મ नव कोट्यः, यदुत - ण हाइ १ ण हणावेइ २ हणंतं नाणुजाणइ ३, एवं न किणइ ३,
एवं न पयई ३, एताभिः परिशुद्धं, तथा उद्मोत्पादनैषणाशुद्धमिति, एतद्वस्तुतः जिसकलोपाधिविशुद्धकोटिख्यापनमेव, एवम्भूतमपि किमर्थं भुञ्जते ? - षट्स्थानन रक्षणार्थम्, तानि चामूनि - 'वेयणवेयावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए न शा छटुं पुण धम्मचिंताए ॥१॥" अमून्यपि च भवान्तरे प्रशस्त भावनाभ्या- शा स सादहिंसानुपालनार्थम्, तथा चाह - " नाहारत्यागतोऽभावितमतेर्देहत्यागो भवान्तरेऽप्य - स ના હિંસાયે મવતી''તિ પથાર્થ:।।
ना
य
ટીકાર્થ : આ ગાથા અન્ય કર્તાએ બનાવેલી છે. આની વ્યાખ્યા આ પ્રમાણે છે કે ય નવકોટિથી પરિશુદ્ધ આહારને વાપરે. એમાં નવ કોટિઓ આ પ્રમાણે છે કે (૧) હણે નહિ, (૨) હણાવે નહિ (૩) હણતાંને અનુમોદે નહિ. એમ (૧) ખરીદે નહિ... નાં * ત્રણ ભેદ અને (૧) પકાવે નહિ...નાં ત્રણ ભેદ થાય. આ નવ કોટિથી પરિશુદ્ધ આહાર
વાપરે.
તથા ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાથી શુદ્ધ આહારને વાપરે.
૨૦૯