________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હા હા અધ્ય. ૧ નિયુક્તિ - ૧૧૬ બુક છે. આ જે લખ્યું છે, એ ખરેખર તો તમામ દોષોથી વિશુદ્ધ એવી કોટિનું જ કથન કરેલું ( છે. (એટલે કે ૪૨ દોષથી રહિત આહારનું જ પ્રદર્શન કર્યુ છે. ૩પથ = દોષ સમજવું.)
પ્રશ્ન : આવા પ્રકારનો આહાર પણ શા માટે વાપરે ? ઉત્તર : જસ્થાનની રક્ષા માટે વાપરે.
તે ષટ્રસ્થાન આ છે. (૧) વેદના (૨) વૈયાવચ્ચ (૩) ઈર્યાસમિતિ માટે (૪) સંયમ | માટે (૫) પ્રાણ=જીવનને માટે (૬) ધર્મચિંતાને માટે.
આ છે કારણસર વાપરે.
(પ્રશ્ન : પણ આ સ્થાનની રક્ષા કરવાની જરૂર શી છે? અણાહારી જ રહેવું એ | જ સારું ને ?) | ઉત્તર ઃ આ છ સ્થાન પણ પ્રશસ્ત ભાવનાનાં અભ્યાસ દ્વારા બીજા ભાવોમાં અહિંસાનું | | અનુપાલન થાય એ માટે છે. (જો આ છ સ્થાન માટે પણ સાધુ ન વાપરે તો જલ્દી મૃત્યુ | પામે, અને તો પછી દેવાર્દિભવમાં જાય. પણ અહીં વિશેષઆરાધના દ્વારા આત્માને
ભાવિત તો કર્યો જ ન હોવાથી એને ઝાઝો લાભ ન થાય. પણ આ ષસ્થાનની રક્ષા ત ૌ માટે વાપરે, તો જીવતો રહી અહીં પ્રશસ્તભાવનાનો અભ્યાસ કરી ભવાન્તરમાં પણ ' અહિંસાનું પાલન કરનારો બને.)
કહ્યું જ છે કે અભાવિતમતિવાળાનો આહારત્યાગ દ્વારા દેહત્યાગ ભવાન્તરમાં પણ કા અહિંસાને માટે થતો નથી. (આ ભવમાં ખોટી રીતે જાતહિંસા કરી એટલે અહિંસા નથી. નિ
અને ભવાન્તરમાં અહિંસા પાળવાનો નથી, માટે ત્યાં પણ અહિંસા નથી.) शा दिटुंतसुद्धि एसा उवसंहारो य सुत्तनिट्ठिो । संति विज्जंतित्ति य संति सिद्धिं च साहेति IIઉદ્દા
નિર્યુક્તિ-૧૧૬ ગાથાર્થ : આ દૃષ્ટાન્તવિશુદ્ધિ છે. ઉપસંહાર સૂત્રમાં દેખાડેલો છે.
व्याख्या दृष्टान्तशुद्धिरेषा प्रतिपादिता, 'उपसंहारस्तु' उपनयस्तु 'सूत्रनिर्दिष्टः' સૂત્રો, | ટીકાર્ય : આ દષ્ટાંતશુદ્ધિ પ્રતિપાદિત થઈ. ઉપનય તો સૂત્રમાં દેખાડેલો જ છે. | (નિર્યુક્તિગાથાના ઉત્તરાર્ધ સંતિ... નો અર્થ કર્યો છે. પણ એ શબ્દ મૂળસૂત્ર ગાથા-૩માં છે ' છે... એટલે એ ગાથાનો અર્થ દર્શાવ્યા બાદ એ ઉત્તરાર્ધનો અર્થ દેખાડાશે.)
F
S
E
F
=