SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ *** E → 在 D न E Fr દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ વળી આ વક્ષ્યમાણ બીજું કારણ છે... યોગ્ય છે. अत्थि बहू वणसंडा भमरा जत्थ न उवेंति न वसंति । तत्थऽवि पुष्पंति दुमा पगई एसा કુમળાળું સ્૦૬॥ નિર્યુક્તિ- ૧૦૬ ગાથાર્થ : ઘણાં વનખંડો છે, જ્યાં ભમરાઓ જતાં નથી, રહેતાં નથી. ત્યાં પણ વૃક્ષો પુષ્પિત થાય છે. એટલે વૃક્ષગણોની આ પ્રકૃતિ = સ્વભાવ જ છે. અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૬ થી ૧૦૮ S व्याख्या - सन्ति बहूनि वनखण्डानि तेषु तेषु स्थानेषु, भ्रमरा यत्र नोपयान्ति अन्यतः, न वसन्ति तेष्वेव, तथापि पुष्यन्ति द्रुमाः, अतः 'प्रकृतिरेषा स्वभाव एष द्रुमगणानामिति गाथार्थः ॥१०६॥ ટીકાર્થ : તે તે સ્થાનોમાં ઘણાં બધા વનખંડો છે, કે જ્યાં ભમરાઓ અન્યસ્થાનેથી આવતા નથી કે તે જ સ્થાનોમાં રહેતાં નથી. છતાં પણ ત્યાં વૃક્ષો પુષ્પિત તો થાય જ છે. હવે જો વૃક્ષો ભમરાઓ માટે જ પુષ્પિત થતાં હોય તો આવા ભ્રમરરહિત સ્થાનોમાં વૃક્ષો પુષ્પિત ન જ થવા જોઈએ ને ? આથી માનવું જ જોઈએ કે વૃક્ષસમુહોનો આ त સ્વભાવ જ છે. अत्राह जइ पगई कीस पुंणो सव्वं कालं न देंति पुप्फफलं । जं काले पुप्फफलं दयंति गुरुराह અત વ ||o૦૭]] पगई एस दुमाणं जं उउसमयम्मि आगए संते । पुप्फंति पायवंगणा फलं च कालेण વંયંતિ ૫૬૦૮ - - ઉત્તર : ગુરુ કહે છે કે તે તે કાળમાં જ પુષ્પ-ફલને આપે છે. માટે જ તો વૃક્ષોનો આ સ્વભાવ છે કે તેઓ ઋતુસમય આવે છતે પુષ્પિત થાય છે. અને અમુકકાળે ફલને બાંધે છે. ૨૦૪ ૫ ना य અહીં કોઈ પ્રશ્ન કરે છે કે य નિર્યુક્તિ-૧૦૭-૧૦૮ ગાથાર્થ : પ્રશ્ન ઃ જો વૃક્ષોનો આ સ્વભાવ જ છે. તો શા માટે સર્વકાળ પુષ્પ અને ફલને ન આપે. शा F ***
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy