________________
***
E
→
在
D
न
E
Fr
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
વળી આ વક્ષ્યમાણ બીજું કારણ છે...
યોગ્ય છે.
अत्थि बहू वणसंडा भमरा जत्थ न उवेंति न वसंति । तत्थऽवि पुष्पंति दुमा पगई एसा કુમળાળું સ્૦૬॥
નિર્યુક્તિ- ૧૦૬ ગાથાર્થ : ઘણાં વનખંડો છે, જ્યાં ભમરાઓ જતાં નથી, રહેતાં નથી. ત્યાં પણ વૃક્ષો પુષ્પિત થાય છે. એટલે વૃક્ષગણોની આ પ્રકૃતિ = સ્વભાવ જ છે.
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૬ થી ૧૦૮
S
व्याख्या - सन्ति बहूनि वनखण्डानि तेषु तेषु स्थानेषु, भ्रमरा यत्र नोपयान्ति अन्यतः, न वसन्ति तेष्वेव, तथापि पुष्यन्ति द्रुमाः, अतः 'प्रकृतिरेषा स्वभाव एष द्रुमगणानामिति गाथार्थः ॥१०६॥
ટીકાર્થ : તે તે સ્થાનોમાં ઘણાં બધા વનખંડો છે, કે જ્યાં ભમરાઓ અન્યસ્થાનેથી આવતા નથી કે તે જ સ્થાનોમાં રહેતાં નથી. છતાં પણ ત્યાં વૃક્ષો પુષ્પિત તો થાય જ છે. હવે જો વૃક્ષો ભમરાઓ માટે જ પુષ્પિત થતાં હોય તો આવા ભ્રમરરહિત સ્થાનોમાં વૃક્ષો પુષ્પિત ન જ થવા જોઈએ ને ? આથી માનવું જ જોઈએ કે વૃક્ષસમુહોનો આ
त
સ્વભાવ જ છે.
अत्राह
जइ पगई कीस पुंणो सव्वं कालं न देंति पुप्फफलं । जं काले पुप्फफलं दयंति गुरुराह અત વ ||o૦૭]]
पगई एस दुमाणं जं उउसमयम्मि आगए संते । पुप्फंति पायवंगणा फलं च कालेण વંયંતિ ૫૬૦૮
-
-
ઉત્તર : ગુરુ કહે છે કે તે તે કાળમાં જ પુષ્પ-ફલને આપે છે. માટે જ તો વૃક્ષોનો આ સ્વભાવ છે કે તેઓ ઋતુસમય આવે છતે પુષ્પિત થાય છે. અને અમુકકાળે ફલને બાંધે છે.
૨૦૪
૫
ना
य અહીં કોઈ પ્રશ્ન કરે છે કે
य
નિર્યુક્તિ-૧૦૭-૧૦૮ ગાથાર્થ : પ્રશ્ન ઃ જો વૃક્ષોનો આ સ્વભાવ જ છે. તો શા માટે સર્વકાળ પુષ્પ અને ફલને ન આપે.
शा
F
***