________________
પ્ત
A
આ બ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૦ થી ૧૦૯ જુ છે. વ્યા– િપ્રતિઃ સિમિત્તિ પુનઃ સર્વાનં ર વત્તિ' પ્રત્તિ , વિન?– .. " पुष्पफलम् ?, एवमाशङ्कयाह-यद्-यस्मात्काले नियत एव पुष्पफलं ददति, गुरुराह-अत । एव-अस्मादेव हेतोः ॥ प्रकृतिरेषा द्रुमाणां यद् 'ऋतुसमये' वसन्तादावागते सति .
पुष्यन्ति 'पादपगणा' वृक्षसङ्घाताः तथा फलं च कालेन बध्नन्ति, तदर्थानभ्युपगमे तु .. नित्यप्रसङ्ग इति गाथाद्वयार्थः ॥ १०७-१०८॥
1 ટીકાર્થ : પ્રશ્ન : જો વૃક્ષોનો આ સ્વભાવ જ છે તો શા માટે તેઓ સદા માટે પુષ્પ : Vા અને ફલ નથી આપતા? | આ આશંકા કરીને ગુરુ જવાબ આપે છે કે જે કારણથી તે વૃક્ષો તે તે કાળે જ|
પુષ્પફલને આપે છે, તે જ કારણથી આ નક્કી થાય છે કે વૃક્ષોનો સ્વભાવ જ એ છે કે | વસન્ત વગેરે ઋતુ આવે, ત્યારે વૃક્ષનાં સમૂહો પુષ્પિત થાય. અને અમુકકાળે ફલને બાંધે. - જો આ રીતનો સ્વભાવ ન માનીએ તો કાયમ માટે પુષ્પ-ફલ ઉત્પન્ન થવાની આપત્તિ આવે.
साम्प्रतं प्रकृतेऽप्युक्तार्थयोजनां कुर्वन्नाह -
किं नु गिही रंधंती समणाणं कारणा अहासमयं । मा समणा भगवंतो किलामएज्जा | મUTહારી II૬૦૬. નિ (આમ વૃક્ષ સંબંધમાં વિસ્તારથી આ બાબત દર્શાવ્યા બાદ) હવે પ્રસ્તુત પદાર્થમાં નિ તે પણ આ કહેલા પદાર્થનું જોડાણ કરતાં કહે છે કે –
નિર્યુક્તિ-૧૦૯ ગાથાર્થ : શું ગૃહસ્થો સાધુને માટે યથાસમયે રાંધે છે કે “શ્રમણ ભગવંતો આહાર વિના કિલામણા ન પામો.” | व्याख्या-किं नु गृहिणो 'राध्यन्ति' पार्क निर्वर्तयन्ति श्रमणानां कारणेन ना | य यथाकालं ?, 'मा श्रमणा भगवन्तः क्लामन्ननाहारा' इति पूर्ववदिति गाथार्थः ॥१०९॥ | જૈસ્થિગિત્યfમપ્રાય: / * ટીકાર્ય : શું ગૃહસ્થો એવું વિચારે છે કે “સાધુ ભગવંતો આહાર વિના ગ્લાનિ ન * પામો” અને એ માટે શું તેઓ ભોજન બનાવે છે. FA પૂર્વવત્ નો અર્થ એ છે કે જેમ પૂર્વે # ભાષામાં અર્થ લીધેલો, તેમ અહીં પણ
છ ભાષામાં અર્થ લેવો. અર્થાત્ અભિપ્રાય એ છે કે “આવું નથી જ કે ગૃહસ્થો સાધુ
B.
s
t
=