SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૩-૧૦૪ પછી એનો અર્થ એ થયો કે એ ગર્ભસંઘાત ઘાસ માટે વરસે છે, એમ ન કહેવાય. કેમકે ગર્ભસંઘાતને આવા પ્રકારનો વિચાર જ હોતો નથી કે “હું પૃથ્વી પર ઘાસ ઉગાડવા માટે વૃષ્ટિ કરું.” HĀ ૧, किं च किं च दुमा पुप्फंति भमराणं कारणा अहासमयं । मा भमरमहुयरिंगणा किलामएज्जा અળાહારા ||૧૦|| વળી – નિર્યુક્તિ- ૧૦૩ ગાથાર્થ : શું વૃક્ષો ભમરાઓને માટે યથાસમય પુષ્પિત થાય છે કે ડ સ્તુ “ભમરા-ભમરીનાં સમૂહો આહાર વિના દુ:ખી ન થાઓ.” स्त व्याख्या- किं च द्रुमाः पुष्यन्ति भ्रमराणां 'कारणात्' कारणेन 'यथासमयं ' यथाकालं मा भ्रमरमधुकरीगणाः 'क्लामन्' ( क्लामिषुः ) ग्लानिं प्रतिपद्येरन्, त ‘અનાદારા' અવિદ્યમાનાહારા: સન્ત:, વવા નૈવૈતસ્થિમિતિ પથાર્થ: ૫૬૦૩॥ 7 k ટીકાર્થ : વૃક્ષો સમય પ્રમાણે પુષ્પોવાળા થાય છે, તેશું ભમરાઓ માટે થાય છે ? વૃક્ષો શું એમ વિચારે છે કે “આ ભમરા-ભમરીનાં સમૂહો પુષ્પ૨સરૂપી આહાર વિના ગ્લાનિને ન પામો...” અને એમ વિચારીને શું તેઓ પુષ્પિત બને છે. મ साम्प्रतं पराभिप्रायमाह कस बुद्धी एसा वित्ती उवकप्पिया पयावइणा । सत्ताणं तेण दुमा पुप्फंति महुयरिगणट्ठा ॥o૦૪॥ - કાકુભાષાથી સમજવું કે “આવું નથી જ.” न शा (řિ સર્વનામનો પ્રયોગ અનેકરીતે થઈ શકે. એમાં પ્રશ્નરૂપે હોય ત્યારે એમાં 1 જ્ઞા જિજ્ઞાસાનો ભાવ હોય છે. દા.ત. વિ સમવ્યો મોક્ષે પતિ ? હે ગુરુ ! શું અભવ્ય |F મોક્ષે જાય ?... પણ આ જ વાક્ય ગુરુ પણ બોલે ત્યારે એમાં એમનો ભાવ એવો હોય | F ના કે “શું અભવ્ય મોક્ષે જતો હશે ? ન જ જાય...” આમ એનો નિષેધ જ એમાં ધ્વનિત ન ય થતો હોય છે. પણ એ નિષેધ સ્પષ્ટ દર્શાવેલો નથી હોતો. એ નિષેધ ભાષાની પદ્ધતિ પરથી સમજવાનો હોય છે. આવી ભાષાને વાળુ કહેવાય છે..) ય ૨૦૨ m E ** **
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy