________________
न
न
હવે જો એમ માનો કે “કોઈ દુષ્ટનક્ષત્ર કે દુષ્ટયજ્ઞને કારણે આ દુકાળ પડ્યો છે” મેં તો એમાં પણ ઉત્તર એ છે કે બધે જ દુકાળ કેમ થાય ? કેમકે દુષ્ટનક્ષત્ર કે દુષ્ટયજ્ઞ તો અમુક ચોક્કસ સ્થાનમાં જ હોય છે. એ કંઈ બધેજ નથી હોતા. એટલે જ્યાં દુષ્ટનક્ષત્ર સ્તુ કે દુષ્ટયજ્ઞ નથી, ત્યાં તો દુકાળ ન પડવો જોઈએ ને ?
S
स्त
(પ્રશ્ન : દુષ્ટનક્ષત્ર ભલે બધે ન હોય, પણ એવું ન બને કે બધે જ દુષ્ટયજ્ઞ થાય અને એટલે બધેજ દુકાળ પડે. દુષ્ટયજ્ઞથી ઈંદ્ર ખુશ ન થાય એટલે બધે દુકાળ પડે.) त ઉત્તર : સદાને માટે સાચા યજ્ઞ કરનારાઓ હાજર જ હોવાથી સર્વત્ર ખોટાયજ્ઞ અને ત મેં એના દ્વારા સર્વત્ર દુકાળ શક્ય જ નથી. કહ્યું છે કે “દેવો, સારી ગાયો, ક્રિયા૫ર મં બ્રાહ્મણો, યત્નવાળા સાધુઓ આ બધા જગતની સ્થિતિનાં કારણભૂત પદાર્થો સદા માટે હોય છે...'
지
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૦૧-૧૦૨ ટીકાર્થ : જો ઘીની આતિથી ખુશ થયેલો સૂર્ય પ્રજાનાં હિતને માટે વૃષ્ટિ કરતો હોય તો પછી દુષ્કાળ શા માટે થાય છે ? પૂર્વપક્ષ ઃ તમારો અભિપ્રાય
जि
(આમાં ક્રિયાપર બ્રાહ્મણો સદા વિદ્યમાન હોવાનું કહ્યું છે, એનાથી આ સિદ્ધ થાય છે કે તે સદા સાચા યજ્ઞ કરનારાઓ એમના મતે છે. તો બધે દુકાળ ન પડવો જોઈએ.)
न
शा
शा
વળી તમે કહો છો કે ઈન્દ્ર વરસાદ વરસાવે છે તો પ્રશ્ન એ થાય કે તો પછી નિર્ઘાત વગેરે દ્વારા તે. ઈન્દ્રને વરસાદ વરસાવવામાં અન્તરાય કેમ થાય છે ? ઈન્દ્ર તો પરમ ઐશ્વર્યવાળો હોવાથી તેને નિર્માતાદિ દ્વારા વિઘ્ન થાય એ ઘટતું જ નથી.
स
ना
નિયંતાદ્રિ માં રહેલા આવિ શબ્દથી દિગ્દાહાદિ લેવા. (નિયંત એટલે તોફાની य પવનનો સુસવાટ. એના લીધે વાદળાઓ વેર-વિખેર થાય, વરસાદ ન પડે. આ રીતે નિર્ઘાતથી વૃષ્ટિમાં અંતરાય થાય છે. વિવાહ એટલે દુકાળાદિ અનિષ્ટોને સૂચવનાર એક પ્રકારનો ઉપદ્રવ. જેમાં બધી દિશાઓમાં લાલાશ દેખાય.)
હવે જો એમ માનો કે “ગર્ભસંઘાત = પાણીનાં ગર્ભરૂપ વાદળોનો સમૂહ ઋતુસમયે વરસે છે.” (આમાં ઈંદ્રાદિ કોઈ છે જ નહિ એટલે નિર્વાતાદિથી વરસાદનો વ્યાઘાત થાય... અહીં ગર્ભસંયાત શબ્દ નિર્યુક્તિવાક્યમાં નથી, તે બહારથી લઈ લેવો.) તો
ना
છે ? તમે શું કહેવા માંગો છો ?
ઉત્તર : જુઓ તે ઘી તો સદા માટે હવન કરાય જ છે. અને તમારા હિસાબે વરસાદનું કારણ ઘીનો હવન છે. હવે જો સતત હવન ચાલુ જ છે, તો પછી કારણનો અવિચ્છેદ હોતે છતેં કાર્યનો વિચ્છેદ માનવો યોગ્ય નથી જ.
य
૨૦૧
Er