________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
कए महुयराणं ॥९९॥
T
व्याख्या-वर्षति न तृणस्य कृते, न तृणार्थमित्यर्थः, तथा न तृणं वर्धते कृते न मृगकुलानाम्-अर्थाय तथा नच वृक्षाः शतशाखाः पुष्यन्ति 'कृते' अर्थाय न 'मधुकराणाम्, मो एवं गृहिणोऽपि न साध्वर्थं पाकं निर्वर्तयन्तीत्यभिप्राय इति गाथार्थः ॥९९॥
S
ना
य
હવે ગુરુ આ પૂર્વપક્ષનું ખંડન કરવા માટે કહે છે
નિર્યુક્તિ-૯૯ ગાથાર્થ : ઘાસને માટે વરસાદ પડતો નથી. ઘાસ મૃગલાઓ માટે વધતું નથી. સેંકડો શાખાવાળા વૃક્ષો ભમરાઓ માટે પુષ્પિત થતાં નથી.
અધ્ય. ૧ નિયુકિત - ૯૯-૧૦૦
ટીકાર્થ : ભાઈ ! વરસાદ વર્ષે છે, એ કંઈ ઘાસને ઉત્પન્ન કરવા માટે નથી વરસતો. ઘાસ વધે છે. એ‘કંઈ હરણાઓનાં ટોળાઓ માટે નથી વધતું. સેંકડો શાખાવાળા વૃક્ષો કંઈ ભમરાઓ માટે પુષ્પોવાળા નથી થતાં. એમ ગૃહસ્થો પણ સાધુને માટે પાક બનાવતાં નથી. આ પ્રમાણે અભિપ્રાય છે.
ત
(ગાથામાં ત્રણ બાબતો દર્શાવી છે, પણ એની પાછળનો અભિપ્રાય શું છે ? ત # ગ્રન્થકાર એ ત્રણ બાબતો દ્વારા શું કહેવા માંગે છે ? એ વાત જણાવી નથી. એટલે મેં વૃત્તિકારે વં નૃત્તિોપ એ વાક્ય દ્વારા ગ્રન્થકારશ્રીનો અભિપ્રાય દર્શાવ્યો છે.)
जि
|| પોદંતિ ।।૬૦૦||
शा
अत्र पुनरप्याह
अग्गिम्मि हवी हूयइ आइच्चो तेण पीणिओ संतो । वरिसइ पयाहियाए तेणोसहिओ
અહીં ફરી કોઈ કહે છે કે
નિર્યુક્તિ-૧૦૦ ગાથાર્થ : અગ્નિમાં વિષુ હોમાય છે. તેના વડે ખુશ થયેલો સૂર્ય પ્રજાનાં હિતને માટે વર્ષે છે. તેનાથી ઔષિધઓ ઉગે છે.
વ્યાઘ્યા——હ યવુત્ત ‘વર્ષતિ ન તૃળાર્થ 'મિત્યાવિ, તવસાધુ, યસ્માની વિદૂત્તે, આવિત્ય: ‘તેન' હવિષા ધૃતેન પ્રીગિતઃ સન્ વયંતિ, મિર્થમ્ ?-‘પ્રજ્ઞાહિતાર્થ' લોહિતાય, ‘તેન’ વષિતેન, વિમ્ ?, ઔષધ્ય: ‘પ્રશ્નોદ્દન્તિ' દ્રઘ્ધત્તિ, તથા વોહમ્ – " अग्नावाज्याहुतिः सम्यगादित्यमुपतिष्ठते । आदित्याज्जायते वृष्टिर्वृष्टेरन्नं ततः प्रजाः ।।'' કૃતિ ગાથાર્થ: ૬૦૦
૨૯
* છ
E
IR
शा
E F
ना
य