________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૯૮-૯૯ एत्थ य भणिज्ज कोई समणाणं कीरए सुविहियाणं । पागोवजीविणो त्ति य लिप्पंतारं भदोसेणं ॥९८॥
AYR
નિર્યુક્તિ- ૯૮ ગાથાર્થ : અહીં કોઈ બોલે કે સુવિહિતશ્રમણોને માટે (ભોજન) બનાવાય છે. આમ તેઓ પાકોપજીવી છે, માટે આરંભદોષથી લેપાય છે.
व्याख्या - अत्र चैवं व्यवस्थिते सति ब्रूयात्कश्चिद्यथा - श्रमणानां क्रियते न सुविहितानामिति, एतदुक्तं भवति - यदिदं पाकनिर्वर्तनं गृहिभिः क्रियते, इदं न मो पुण्योपादानसंकल्पेन श्रमणानां क्रियते 'सुविहिताना ' मिति तपस्विनां गृह्णन्ति च ते ततो मो | भिक्षामित्यतः पाकोपजीविन इतिकृत्वा लिप्यन्ते आरम्भदोषेण - s स्तु आहारकरणक्रियाफलेनेत्यर्थः तथा च लौकिका अप्याहुः - "क्रयेण क्रायको हन्ति, स्तु उपभोगेन खादकः । घातको वधचित्तेन इत्येष त्रिविधो वधः || १ ||" इति गाथार्थ :
માછૂટા
"
त
ટીકાર્થ : ઉ૫૨નો પદાર્થ વ્યવસ્થિત થયો એટલે કોઈક કહે છે કે “સુવિહિત સાધુઓને તેં મૈં માટે ભોજન બનાવાય છે.” કહેવાનો ભાવ એ છે કે ગૃહસ્થો વડે જે આ પાકનિર્વર્તન ઐ કરાય છે. (ભોજન બનાવાય છે) આ ભોજન ‘અમને’પુણ્યની પ્રાપ્તિ થાઓ' એવા સંકલ્પથી શ્રમણોને માટે જ કરાય છે. (સુવિહિતો = તપસ્વીઓ) અને તે સાધુઓ પોતાના માટે બનાવાયેલામાંથી ભિક્ષા લે છે. એટલે સાધુઓ પાકોપજીવી છે. અને એટલે આરંભનાં દોષથી એટલે કે આહાર કરવારૂપ ક્રિયાનાં ફલથી કર્મથી લેપાય છે. પ્રશ્ન ઃ પાક તો ગૃહસ્થો કરે છે, તો સાધુને આરંભફલ શી રીતે લાગે ?
जि
न
शा
शा
स
स
ना
ना
य
य
ઉત્તર : લૌકિકો પણ કહે છે કે ખરીદનારાઓ ખરીદીથી હિંસા કરે છે. ખાનારાઓ ભોગથી હિંસા કરે છે. મારનારાઓ વધ કરવાના ભાવથી હિંસા કરે છે. આમ આ ત્રણ પ્રકારનો વધ છે. (માંસ ખરીદનાર, ખાનાર કોઈ ન હોત તો પ્રાણીઓની હિંસા થાંત જ શા માટે ? એટલે ખરીદનારા કે ખાનારાઓ એ હિંસામાં મુખ્યનિમિત્ત હોવાથી તેઓને હિંસાદોષ લાગે જ. એમ સાધુઓ પોતાના માટે કરાયેલા આરંભમાંથી ભોજન લે છે, એટલે આરંભદોષ લાગે જ. જો સાધુઓ ગૃહસ્થો પાસેથી ભોજન ન લે તો એમને આરંભ જ ન થાત... એમ પૂર્વપક્ષનો આશય છે.)
साम्प्रतमेतत्परिहरणाय गुरुराह
वासइ न तणस्स कए न तणं वड्ढइ कए मयकुलाणं । न य रुक्खा सयसाला फुल्लन्ति
૨૬૮
—
Er