________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ સૂત્ર-૨ અન્યાયથી ધન કમાઈને એમાંથી બનેલા આહારાદિ વહોરાવે તો એ વહોરવાનો સ્પષ્ટ નિષેધ છે. અહીં વ્યવહારમાં તો એ વસ્તુ એ ગૃહસ્થની ગણાય. એટલે એ બે વચ્ચે સંબંધ થયો. પરંતુ એ વસ્તુ ન્યાયોપાર્જિત નથી, એટલે ગૃહસ્થનો એ વસ્તુ સાથે વિશિષ્ટ સંબંધ ન ગણાય. માટે જ એ વસ્તુ ન લેવાય.
(જેમ ચોર કોઈની વસ્તુ ચોરી લઈ વહોરાવે તો એ વસ્તુ વહોરી ન શકાય. કેમકે હકીકતમાં એ વસ્તુ બીજાની જ ગણાય અને એટલે એ ખરા માલિકની રજા વિના વસ્તુ ન લેવાય. એમ અન્યાયોપાર્જિત વસ્તુનો ખરો માલિક બીજો જ ગણાય, એની રજા વિના 1 માઁ વસ્તુ વહોરી ન શકાય.
ન
S
વિત્તનેપિ માં જે અપિ શબ્દ છે, એનો અર્થ એ કે માલિકે વસ્તુ ન આપી હોય ૬ તો તો એ વસ્તુ ન જ લેવાય, પરંતુ માલિક વસ્તુ આપતો હોય તો પણ જો એ સ્તુ અન્યાયોપાર્જિત હોય તો એ વસ્તુ ન લેવાય.
“મર્યાદાથી પીએ છે.” એનો અર્થ એ કે બધા પુષ્પોમાંથી થોડુંક થોડુંક પીએ છે... જે પીવાય, જેનો આસ્વાદ લેવાય તે રસ-નિર્યાસ.)
त
આ ભમરાનું જે દૃષ્ટાન્ત છે, તે તદ્દેશઉદાહરણને આશ્રયીને જાણવું. (સાધુને મૅ ભમરાની ઉપમા આપવાની છે, એ અમુક જ અપેક્ષાએ આપવાની છે. એટલે આ તદ્દેશોદાહરણ છે.) આ વાત સૂત્રસ્પર્શકનિર્યુક્તિમાં દેખાડશે.
ભાષ્યકારે કહ્યું જ છે ને ? કે સૂત્રસ્પર્શે વિયમન્યા” (ભાષ્યાગાથા-૪ના છેલ્લા ત્ર પાદનું અહીં ગ્રહણ કરી લીધું છે.)
न
न
शा
शा
स
ना
य
त
હવે દૃષ્ટાન્તની શુદ્ધિને કહે છે.
એ ભમરો પૂર્વે દર્શાવેલા સ્વરૂપવાળા પુષ્પને પીડા કરતો નથી. અને તે ભમરો
પોતાની જાતને ખુશ કરે છે.
IIßદ્દા
આ રીતે સૂત્રનો સમુદાયાર્થ
ભાવાર્થ થયો.
એના એક એક શબ્દનાં અર્થનું તો નિર્યુક્તિકાર મોટા વિસ્તારથી વ્યાખ્યાન કરશે.
तथा चाह
हमरोति य एत्थं दिट्टंतो होइ आहरणदेसे । चंदमुहि दारिगेयं सोमत्तवहारण ण से सं
તે જ કહે છે કે
-
૨૬૬
મ -
स
ना।
य
***