SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ સૂત્ર-૨ અન્યાયથી ધન કમાઈને એમાંથી બનેલા આહારાદિ વહોરાવે તો એ વહોરવાનો સ્પષ્ટ નિષેધ છે. અહીં વ્યવહારમાં તો એ વસ્તુ એ ગૃહસ્થની ગણાય. એટલે એ બે વચ્ચે સંબંધ થયો. પરંતુ એ વસ્તુ ન્યાયોપાર્જિત નથી, એટલે ગૃહસ્થનો એ વસ્તુ સાથે વિશિષ્ટ સંબંધ ન ગણાય. માટે જ એ વસ્તુ ન લેવાય. (જેમ ચોર કોઈની વસ્તુ ચોરી લઈ વહોરાવે તો એ વસ્તુ વહોરી ન શકાય. કેમકે હકીકતમાં એ વસ્તુ બીજાની જ ગણાય અને એટલે એ ખરા માલિકની રજા વિના વસ્તુ ન લેવાય. એમ અન્યાયોપાર્જિત વસ્તુનો ખરો માલિક બીજો જ ગણાય, એની રજા વિના 1 માઁ વસ્તુ વહોરી ન શકાય. ન S વિત્તનેપિ માં જે અપિ શબ્દ છે, એનો અર્થ એ કે માલિકે વસ્તુ ન આપી હોય ૬ તો તો એ વસ્તુ ન જ લેવાય, પરંતુ માલિક વસ્તુ આપતો હોય તો પણ જો એ સ્તુ અન્યાયોપાર્જિત હોય તો એ વસ્તુ ન લેવાય. “મર્યાદાથી પીએ છે.” એનો અર્થ એ કે બધા પુષ્પોમાંથી થોડુંક થોડુંક પીએ છે... જે પીવાય, જેનો આસ્વાદ લેવાય તે રસ-નિર્યાસ.) त આ ભમરાનું જે દૃષ્ટાન્ત છે, તે તદ્દેશઉદાહરણને આશ્રયીને જાણવું. (સાધુને મૅ ભમરાની ઉપમા આપવાની છે, એ અમુક જ અપેક્ષાએ આપવાની છે. એટલે આ તદ્દેશોદાહરણ છે.) આ વાત સૂત્રસ્પર્શકનિર્યુક્તિમાં દેખાડશે. ભાષ્યકારે કહ્યું જ છે ને ? કે સૂત્રસ્પર્શે વિયમન્યા” (ભાષ્યાગાથા-૪ના છેલ્લા ત્ર પાદનું અહીં ગ્રહણ કરી લીધું છે.) न न शा शा स ना य त હવે દૃષ્ટાન્તની શુદ્ધિને કહે છે. એ ભમરો પૂર્વે દર્શાવેલા સ્વરૂપવાળા પુષ્પને પીડા કરતો નથી. અને તે ભમરો પોતાની જાતને ખુશ કરે છે. IIßદ્દા આ રીતે સૂત્રનો સમુદાયાર્થ ભાવાર્થ થયો. એના એક એક શબ્દનાં અર્થનું તો નિર્યુક્તિકાર મોટા વિસ્તારથી વ્યાખ્યાન કરશે. तथा चाह हमरोति य एत्थं दिट्टंतो होइ आहरणदेसे । चंदमुहि दारिगेयं सोमत्तवहारण ण से सं તે જ કહે છે કે - ૨૬૬ મ - स ना। य ***
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy