________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
व्याख्या–अप्रासुककृतकारितानुमोदितोद्दिष्टभोजिनश्चरकादयः, हन्दीत्युपप्रदर्शने, किमुपप्रदर्शयति ? - सन्तीति त्रसाः - द्वीन्द्रियादयः तिष्ठन्तीति स्थावराः - पृथिव्यादयः તેષાં હિંસા-પ્રાળવ્યપરોપજનક્ષળા તથા ‘નના:' પ્રાપ્શન: ‘અશના': અનિપુના: स्थूलमतयश्चरकादयो 'लिप्यन्ते' सम्बध्यन्त इत्यर्थः, इह च हिंसाक्रियाजनितेन कर्मणा लिप्यन्त इति भावनीयम्, कारणे कार्योपचारात्, ततश्च ते शुद्धधर्मसाधका न भवन्ति, साधव एव भवन्तीति गाथार्थः ॥
ટીકાર્થ : અપ્રાસુક, કૃત, કારિત, અનુમોદિત, ઉદ્દિષ્ટ ભોજનાદિ વાપરનારા, સ્થૂલબુદ્ધિવાળા ચરકાદિઓ ત્રસ અને સ્થાવરજીવોની હિંસા દ્વારા લેપાય છે.
એમાં જે ત્રાસ પામે તે ત્રસજીવો. બેઈન્દ્રિય વગેરે.
જે સ્થિર રહે તે સ્થાવરજીવો. પૃથ્વી વગેરે.
હિંસા એટલે જીવોનાં પ્રાણોને ખતમ કરવા એ.
અધ્ય. ૧ ભાષ્ય-૩-૪
હૃવિ શબ્દ ઉપપ્રદર્શનમાં છે. એ શું ઉપપ્રદર્શન કરાવે છે ? એ તસથાવહિંસાણ શબ્દથી જ જણાવી દીધું છે.
અહીં “ચરકાદિઓ,હિંસા વડે લેપાય છે” એમ કહ્યું છે. પણ એ વાત સમજી લેવી કે હિંસાથી જન્ય એવા કર્મ વડે લેપાય છે.
પ્રશ્ન : “હિંસા વડે લેપાય” એમ ચોખ્ખું લખ્યું જ છે, તો પછી ઉ૫૨નો અર્થ શી રીતે લેવાય ?
ना
આમ કર્મથી લેપાતા હોવાથી ચરકાદિ એ શુદ્ધધર્મનાં સાધક ન બને. ” જૈનસાધુઓ જ બને.
પરંતુ
एसा हेउविसुद्धी दिट्टंतो तस्स चेव य विसुद्धी । सुत्ते भणिया उ फुडा सुत्तफासे उ યમન્ના ||૪|| (માષ્યમ્) |
૨૬૩
ભાષ્ય-૪ ગાથાર્થ : આ હેતુવિશુદ્ધિ છે. દૃષ્ટાન્ત અને એની જ વિશુદ્ધિ સૂત્રમાં સ્પષ્ટ કહી છે. સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં આ અન્ય વિશુદ્ધિ કહી છે.
૫
મ
न
ઉત્તર ઃ હિંસા કારણ છે, કર્મબંધ કાર્ય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ હિંસા પોતે જ કર્મ સમજી શકાય. (જેમ ઘી કારણ છે, આયુષ્ય કાર્ય છે. તો ઘી પોતે
शा
स
જ આયુષ્ય કહી શકાય.)
1 - મ
_ Ç
H, 4
5
IF
네
य