SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ આવું અચિત, અકૃત, અકારિત, અનનુમત વસ્તુ યાવદર્થિકાદિ ઉદ્દિષ્ટ દોષવાળું પણ હોઈ શકે. એવું તો ઈષ્ટ નથી જ. એટલે અનુદ્દિષ્ટ શબ્દ વાપર્યો છે. (મોટા જમણવારાદિબાદ ખૂબ જ લાડવા વધ્યા હોય તો ગૃહસ્થ વિચારે કે “જે કોઈપણ ગરીબો, બાવાઓ, સાધુઓ આવે, એ બધાને આપવા માટે આ રાખું...” હવે આ વસ્તુ અચિત્ત સ્તુ છે, અકૃત-અકારિત છે. સાધુ માટે બનાવાયેલી નથી. એટલે સાધુ માટે ગૃહસ્થે ભક્તિથી સ્તુ બનાવેલી વસ્તુ સાધુ વહોરે એમાં જે અનુમતિદોષ લાગે છે. એ દોષ પણ અહીં લાગતો નથી. પરંતુ ગૃહસ્થે સાધુ વગેરે બધાને આપવાના ઉદ્દેશથી એ વસ્તુઓ રાખી, એટલે ઉદ્દિષ્ટદોષવાળી વસ્તુ બને છે..) त દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ ભાષ્ય-૨-૩ બીજા પાસે કરાવાયેલી પણ હોઈ શકે છે. જૈન સાધુ એવી વસ્તુ ન વાપરે એટલે અારિત શબ્દ વાપર્યો છે. આવું અચિત્ત, અકૃત, અકારિત વસ્તુ અનુમોદના કરાયેલું પણ હોઈ શકે. (સાધુએ કર્યું, કરાવ્યું ન હોય પણ ગૃહસ્થે ભક્તિથી સાધુ માટે બનાવી દીધું અને સાધુ વહોરે કે સારું કર્યું તેવું માને તો એની અનુમોદનાવાળો ગણાય.) આથી શબ્દ વાપર્યો છે. અનનુમત | X ઉત્તર : ઉદ્દિષ્ટદોષવાળી વસ્તુને જાણવાનો ઉપાય તો ઉપન્યાસ કરાયેલા સકલપ્રદાનાદિલક્ષણવાળા સૂત્રથી જાણી લેવો. (પ્રાયઃ પિંડનિર્યુક્તિમાં એ સૂત્ર દર્શાવાયું છે કે જેમાં ગૃહસ્થ યાચકાદિ તમામે તમામને આપવાનો સંકલ્પ કરે છે. આ સૂત્ર સઘળા યાચકાદિને પ્રદાન કરવાની વાતનું નિરૂપણ કરનાર હોવાથી સકલપ્રદાનાદિલક્ષણવાળું સૂત્ર કહેવાય છે. એ સૂત્રમાં એ ઉપાય દર્શાવ્યા છે કે “વસ્તુ ઉદિષ્ટ’છે. એની ખબર શી મેં રીતે પડે” એટલે એ સૂત્રમાંથી આ ઉદ્દિષ્ટનાં પરિજ્ઞાનનો ઉપાય જાણી લેવો.) ન शा शा મ ना ना य य ** त પ્રશ્ન : પણ એ વસ્તુ યાવદર્થિકાદિ રૂપ ઉદ્દિષ્ટદોષદુષ્ટ બની છે, એની ખબર શી છે રીતે પડે ? ગૃહસ્થના મનનાં ભાવ તો આપણે જાણી શકતા નથી. तदन्ये पुनः किमित्यत आह अफासुयकयकारियअणुमयउद्दिट्टभोइणो हंदि । तसथावरहिंसाए जणा अकुसला उलिप्पति ॥શા (માધ્યમ) I જૈનસાધુ સિવાયનાઓ શું કરે છે ? ભાષ્ય-૩ ગાથાર્થ : અપ્રાસુક, કૃત, કારિત, અનુમત, ઉદ્દિષ્ટ વાપરનારા અકુશલ લોકો ત્રસ અને સ્થાવરની હિંસાથી લેપાય છે. - ૨૬ર **
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy