________________
૧,
-
A
હર દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ જ અધ્ય. ૧ ભાષ્ય-૨ છે. (આગળ કહેવાશે તે)
- વિષયવિભાશાવ્યવસ્થાપન એ વિશુદ્ધિ કહેવાય. આશય એ કે આ હેતુમાં જે વિષય | દર્શાવ્યો છે કે “જૈનસાધુઓ અહિંસાદિ પંચકમાં સદૂભાવથી યત્ન કરે છે” એની વિભાષા [1]
એટલે કે જુદા જુદા વિકલ્પો = જૈન સાધુઓ અહિંસાદિમાં યત્નવાળા કેવી રીતે? એ વગેરે | પદાર્થો.. એની વ્યવસ્થા કરવી, સ્પષ્ટ કરવા એ હેતુની વિશુદ્ધિ કહેવાય.
जं भत्तपाणउवगरणवसहिसयणासणाइसु जयंति । फासुयअकयअकारिय-- ન ૩ણપુમયાણુદ્ધિમોર્ફ ય રા (મધ્યમ) I/
ભાષ્ય-૨ ગાથાર્થ : જે કારણથી સાધુઓ ભોજન, પાન, ઉપકરણ, વસતિ, શયન, = આસનાદિમાં યત્ન કરે છે. પ્રાસુક, અકૃત, અકારિત, અનનુમત, અનુદિષ્ટ વાપરનારા ત છે.
व्याख्या-'यद्' यस्मात्, भक्तं च पानं चोपकरणं च वसतिश्च शयनासनादयश्चेति त समासस्तेषु, किम् ?-'यतन्ते' प्रयत्नं कुर्वन्ति, कथमेतदेवमित्यत्राह-यस्मात् प्रासुकं त | | चाकृतं चाकारितं चाननुमतं चानुद्दिष्टं च तद्भोक्तुं शीलं येषां ते तथाविधाः, तत्रासवःप्राणाः प्रगता असवः-प्राणा यस्मादिति प्रासुकं-निर्जीवम्, तच्च स्वकृतमपि भवत्यत
आह-अकृतम्, तदपि कारितमपि भवत्यत आह-अकारितम्, तदप्यनुमतमपि भवत्यत जि आह-अननुमतम्, तदप्युद्दिष्टमपि भवति यावदर्थिकादि न च तदिष्यत इत्यत आह- जि न अनुद्दिष्टमिति । एतत्परिज्ञानोपायचोपन्यस्तसकलप्रदानादिलक्षणसूत्रादवगन्तव्य इति न | જ્ઞા માથાર્થ: | - ટીકાર્થ : જે કારણથી સાધુઓ ભોજન, પાન, ઉપકરણ, વસતિ, શયનાસનાદિમાં જ ના પ્રયત્ન કરે છે. (તે કારણથી એમ કહેવાય કે તેઓ જ અહિંસાદિમાં સદ્ભાવથી યત્નવાળા |
"H
5
F
=
=
પ્રશ્ન : પણ સાધુઓ આવા યત્નવાળા છે, એમ શી રીતે કહી શકાય ?
ઉત્તર : કેમકે સાધુઓ પ્રાસુક, અકૃત, અકારિત, અનનુમત, અનુદિષ્ટ ભોજન | કે વાપરવાના સ્વભાવવાળા છે. તેમાં પ્રાતા: પ્રસવ: યસ્માત્ તત્ પ્રાસુ એટલે અચિત્ત. s| & | શબ્દનો અર્થ પ્રાણ = જીવ થાય છે. હવે અચિત્તવસ્તુ જાતે બનાવેલી પણ હોઈ શકે છે છે. જૈનસાધુ જાતે ન બનાવે.. માટે અકૃત શબ્દ વાપર્યો છે. હવે અચિત અકૃત વસ્તુ હું