________________
=
»
આ દશવૈકાલિકસૂર ભાગ-૧
અદય. ૧ ભાગ-૧ | . જેમ સિંહમાં વ્યવસ્થિત = વપરાતો સિંહ શબ્દ પ્રધાનતાથી છે. જ્યારે માણવકાદિમાં તે વપરાતો સિંહશબ્દ ઉપચારથી છે કે “હિંદ માણવા” (માણવક એટલે નાની ઉંમરનો
માણસ, બાળક.) T પ્રશ્ન : ઉપચાર પણ એમને એમ તો ન થાય એવું પણ કોઈ નિમિત્ત તો હોય જ છે. જેમ રૂપવતી સ્ત્રીનાં મુખમાં ચન્દ્રનો ઉપચાર કરાય છે, એમાં રૂપ, લાવણ્ય, સૌમ્યતા વગેરે નિમિત્ત બને છે. આ નિમિત્તો કદરૂપી સ્ત્રીમાં ન હોવાથી ત્યાં ચન્દ્રનો ઉપચાર
કરાતો નથી. માં ઉત્તર ઃ માણવકમાં રહેલ શૂરવીરતા, ક્રૂરતા એ તેમાં સિંહશબ્દનો ઉપચાર કરવામાં
નિમિત્ત છે. જ્યારે જૈનેતરધર્મોમાં જે અહિંસા, સત્યવાદ વગેરે નામાદિ છે, એ તેમાં ધર્મશબ્દનો ઉપચાર કરવામાં નિમિત્ત છે. (નાનો બાળક જો શૂરવીર, ક્રૂર હોય તો એમાં હિંદ શબ્દનો ઉપચાર કરવામાં આવે છે.) | (આશય એ છે કે જૈનેતરોમાં ખરેખર ધર્મ નથી. પણ તેઓ અહિંસાદિ પાંચ યમો a| માને છે. “ધર્મની આરાધના કરો” એમ બોલે છે, ધર્મનો ખૂબ મહિમા ગાય છે... એટલે | ન લોકો એમનામાં ધર્મ શબ્દ વાપરે છે. હકીકતમાં તેઓમાં સાંચો ધર્મ નથી. |
एस पइन्नासुद्धी हेऊ अहिंसाइएसु पंचसुवि । सब्भावेण जयंती हेउविसुद्धी इमा तत्थ II (માધ્યમ) ||
દશવૈકાલિક ભાષ્ય-૧ ગાથાર્થ : આ પ્રતિજ્ઞાવિશુદ્ધિ છે. હેતુ આ છે કે “જૈન સાધુઓ * | અહિંસાદિ પાંચેયમાં સભાવથી પ્રયત્ન કરે છે. તેમાં આ હેતુવિશુદ્ધિ છે.
વ્યાપક–ષા' સ્વરૂપ પ્રતિજ્ઞાય: શુદ્ધિ પ્રતિરક્ષાશુદ્ધિ, હેતુહિંસાવિપુ पञ्चस्वपि सद्भावेन यतन्त इति, अयं च प्राग् व्याख्यात एव, शुद्धिमभिधातुकामेन च
भाष्यकृता पुनरुपन्यस्त इति, अत एवाह-हेतोर्विशुद्धिर्हेतुविशुद्धिः, विषयविभाषाव्यવિસ્થાપન વિશુદ્ધિક, રૂમ' દ્ય તત્ર' પ્રયોગ રૂતિ થાર્થ: | | ટીકાર્થ : ઉપર જેનું સ્વરૂપ દર્શાવ્યું તે પ્રતિજ્ઞાશુદ્ધિ છે. હવે હેતુ આ પ્રમાણે છે કે કે 4 અહિંસાદિ પાંચેયમાં સાધુઓ સદ્દભાવથી યત્ન કરે છે.
આ હેતુનું વ્યાખ્યાન પૂર્વે કરી જ ગયા છે. ભાષ્યકારે ફરીથી એ હેતુ બતાવ્યો એ છે તો એમને હેતુની વિશુદ્ધિ કહેવી છે, માટે ફરી એ હેતુ દર્શાવ્યો. S) આથી જ ભાષ્યકાર કહે છે કે આ અનુમાનપ્રયોગમાં હેતુની વિશુદ્ધિ આ છે. (
'S
લી?
૫
=
=
=
=
=
*
*