________________
*
* *
*
*
*
*
*
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ ના અધ્ય. ૧ નિયુકિત - ૯૫
ટીકાર્થ : પ્રશ્નઃ જૈનદર્શન સિવાયનાં ધર્મોમાં પણ ધર્મ શબ્દ લોકમાં રૂઢ થયેલો છે. લોકો શિવધર્મ વગેરે શબ્દો વાપરે જ છે. તથા તેઓ પોતાના જ જેવા તેવા = જે : તે પ્રકારનાં ધર્મને પ્રશંસે જ છે. તો પછી એમ શી રીતે કહેવાય? કે “માત્ર જિનશાસનમાં જ સાધુઓ ધર્મને આરાધે છે?” તે કુતીર્થિકો પણ ધર્મઆરાધના કરે જ છે ને ? "
ઉત્તર : પૂર્વે જ કહી ગયા છીએ કે તીર્થકરોએ ચરકાદિધર્મને પાપવાળો ધર્મ કહ્યો છે. “ નિર્દક પસંસ્થ” એ વચન પૂર્વે આવી જ ગયેલું હોવાથી એ વાત પૂર્વે ! કહેવાઈ જ ગઈ છે. પ્રશ્ન : પણ જિને કેમ એમનો ધર્મ નથી પ્રશસ્યો ?
m ઉત્તર : ષડૂજીવનિકાયનાં બોધ વગેરેનો અભાવ હોવાના કારણે જ જિનોએ તેમના તું ધર્મની પ્રશંસા કરી નથી.
પ્રશ્ન : એમનામાં પકાયજ્ઞાનાદિ નથી, એવું ક્યા આધારે કહી શકો છો ?
ઉત્તર : આ વિષયમાં પણ ઘણું બધું કહેવાનું છે. પણ એ ગ્રન્થનો વિસ્તાર થઈ જવાના ભયથી કહેતાં નથી.
- ૫
2
c
"H
તથા –
-
'
जो ते सु धम्मसद्दो सो उवयारेण निच्छएण इहं । जह सीहसद्दु सीहे पाहण्णुवयारओऽण्णत्थ ॥९५।।
?
5
વળી –
૫
F
૬
5
૧
E
૧
૧
નિર્યુક્તિ- ૯૫ ગાથાર્થ : તેઓમાં જે ધર્મશબ્દ સંભળાય છે, તે ઉપચારથી છે. નિશ્ચયથી અહીં છે. જેમ સિંહ શબ્દ સિંહમાં પ્રધાનતાથી છે, અન્યત્ર ઉપચારથી છે.
व्याख्या-यः 'तेष' तन्त्रान्तरीयधर्मेषु धर्मशब्दः स 'उपचारेण' अपरमार्थेन, ना निश्चयेन 'अत्र' जिनशासने, कथम् ?-यथा सिंहशब्दः सिंहे व्यवस्थितः प्राधान्येन, य | 'उपचारतः' उपचारेण 'अन्यत्र' माणवकादौ, यथा सिंहो माणवकः, उपचारनिमित्तं च शौर्यक्रौर्यादयः धर्मे त्वहिंसाद्यभिधानादय इति गाथार्थः ॥१५॥
ટીકાર્થ: તન્ત્રાન્તરીય = જૈનેતર ધર્મોમાં જે ધર્મ શબ્દ વપરાય છે, તે ઉપચારથી જ # = અપરમાર્થથી વપરાય છે. નિશ્ચયથી તે ધર્મશબ્દ અહીં જિનશાસનમાં વપરાય છે. છે. અર્થાત્ ત્યાં વપરાતો ધર્મશબ્દ નામમાત્ર છે, જ્યારે અહીં વપરાતો ધર્મશબ્દ સાર્થક છે.
'૯