________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
न
शा
저
ना
य
અધ્ય. ૧ નિયુકિત
શી રીતે સંભવે ?
પ્રશ્ન ઃ અહીં એવું શા માટે લખ્યું કે “કુતીર્થિકોમાં ધર્મપાલનનો ઉપાય નથી દેખાતો.” એના બદલે એમ લખ્યું હોત કે “કુતીર્થિકોમાં ધર્મપાલન નથી” તો પણ ચાલત ને ? ઉપાય શબ્દ લખવાની શી જરૂર ?
""
ઉત્તર ઃ અહીં ઉપાય શબ્દનું ગ્રહણ નકામું નથી કર્યું. એની પાછળ ગ્રન્થકારશ્રીનો કોઈક અભિપ્રાય છે. તે એ છે કે અહીં શાસ્ત્રમાં કહેલા ઉપાયની વિચારણા ચાલે છે. પુરુષનાં અનુષ્ઠાનની વિચારણા નથી ચાલતી. ખોટાપુરુષો તો શાસ્ત્રવિરુદ્ધ ઉપાયો મો પ્રમાણે પ્રવૃત્તિ કરનારા પણ હોય જ છે.
न
- ૯૪
S (આશય એ જણાય છે કે, કોઈ એવો આક્ષેપ કરે કે “કુતીર્થિકો અહિંસાદિનું પાલન S સ્તુ નથી કરતાં” તો તેનો બચાવ થઈ શકે કે તે તો અલ્પસત્ત્વવાળા હોવાથી નથી કરતાં. સ્તુ (જેમ કે કેટલાંક જૈનસાધુઓ.) શાસ્ત્રમાં તો અહિંસાદિનું પાલન કરવું ઇત્યાદિ છે જ. એવું ન થઈ શકે તે માટે જણાવ્યું છે કે તેનો ઉપાય જ નથી.
त આ વાત દર્શાવવા માટે જ જાણી જોઈને ઉપાય શબ્દનું ગ્રહણ કરેલ છે.)
अत्राह
सुवि य धम्मसद्द धम्मं निययं च ते पसंसंति । नणु भणिओ सावज्जो कुतित्थिधम्मो નિાવરેહિ ।।॰૪૫
ઉત્તર : તીર્થંકરોએ કુતીર્થિકોનો ધર્મ સાવઘ કહ્યો છે.
न
૨૫૮
'
त
H..
અહીં કોઈક પ્રશ્ન કરે છે કે
નિર્યુક્તિ-૯૪ ગાથાર્થ : પ્રશ્ન ઃ તેઓમાં પણ ધર્મશબ્દ છે. અને તેઓ પોતાના ધર્મની
शा
પ્રશંસા કરે છે.
E
F
ना
ય
વ્યાવ્યા–‘તેપિ ચ' તન્ત્રાન્તરીયધર્મવુ, વિમ્ ?—ધર્મશબ્દો જોરે ૪:, તથા ધર્મ ‘નિનં ત્ર’ આત્મીયમેવ યથાતથ તે ‘પ્રશંસન્તિ’ સ્તુવન્તિ, તતજી થમેવિત્તિ, મત્રો—તે, ‘નન્વિ’ત્યક્ષમાાં ‘મળિત’ ૩ઃ પૂર્વ ‘સાવદ્ય:’ સાપઃ ‘તીથિધર્મ:' વવિધર્મ: । વૈ: ?–‘બિનવો:' તીર્થો: ‘ન બિગેહિં ૩ પસત્યો' કૃતિ વવનાત્, પત્નીવનિાયपरिज्ञानाद्यभावादेवेति, अत्रापि बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति ગાથાર્થ: ૫Ŕ૪૫
***