________________
હત દશવૈકાલિકસૂર ભાગ-૧ કિ હમ અય. ૧ નિયુક્તિ - ૯૩
ભૂખનું દુઃખ આવ્યું એટલે લોકો ભોજન દ્વારા એનો ક્ષય કરે. તરસનાં દુઃખનો પાણી ( મા દ્વારા ક્ષય કરે.. પણ આ રીતે જે સઘળા દુઃખોનો ક્ષય થાય છે, એ તો ભ્રમાત્મક છે. : વાસ્તવિક નથી. કેમકે પાછા એ દુઃખો ઉત્પન્ન થાય છે. જયારે જૈન સાધુઓ તો એ દુઃખ
લાવનાર કારણોનો જ ક્ષય કરી નાંખી સદાને માટે એ દુઃખોનો નાશ કરવા માટે યત્ન કરે છે. એટલે તેઓ સઘળા દુઃખોનાં વાસ્તવિક ક્ષયને માટે યત્નવાળા કહેવાય.)
साम्प्रतं प्रतिज्ञाशुद्धिमभिधातुकाम आह -
जह जिणसासणनिरया धम्म पालेंति साहवो सुद्धं । न कुतित्थिएसु एवं दीसइ. I પરિવાનો વારો રૂા. ન હવે પ્રતિજ્ઞાશુદ્ધિને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકારશ્રી કહે છે કે –
| નિયુક્તિ- ૯૩ ગાથાર્થ : જે રીતે જિનશાસનમાં લીન સાધુઓ શુદ્ધ ધર્મને પાળે છે. એ રીતે કુતીર્થિકોમાં પરિપાલનનો ઉપાય દેખાતો નથી. ___ व्याख्या-'यथा' येन प्रकारेण जिनशासननिरता-निश्चयेन रता 'धर्म' त प्राग्निरूपितशब्दार्थं 'पालयन्ति' रक्षन्ति 'साधवः' प्रव्रजिताः षड्जीवनिकायपरिज्ञानेन स्मै कृतकारितादिपरिवर्जनेन च 'शुद्धम्' अकलङ्क, नैवं तन्त्रान्तरीयाः, यस्मान्न कुतीथिकेषु, 'एवं' यथा साधुषु दृश्यते परिपालनोपायः, षड्जीवनिकायपरिज्ञानाद्यभावात् । जि उपायग्रहणं च साभिप्रायकम्, शास्त्रोक्तः खलूपायोऽत्र चिन्त्यते, न पुरुषानुष्ठानं, जि
| कापुरुषा हि वितथकारिणोऽपि भवन्त्येवेति गाथार्थः ॥१३॥ શ. . ટીકાર્થ : (‘સાધુઓ જિનશાસનમાં જ અહિંસાદિ ધર્મના સાધક છે' આ પ્રતિજ્ઞાની |
શુદ્ધિ કરે છે કે, જિનશાસનમાં ખરેખર લીન બનેલા સાધુઓ જે રીતે ધર્મને રક્ષે છે, એ 5 | ના રીતે અન્યધર્મનાં સાધુઓ રક્ષતા નથી.
ના જૈન સાધુઓ પજીવનિકાયનાં બોધ દ્વારા અને કરવું-કરાવવું વગેરેનો ત્યાગ કરવા ય દ્વારા કલંકરહિત ધર્મનું પાલન કરે છે. અથવા તો અકલંક શબ્દ ક્રિયાવિશેષણ ગણવો. કે સાધુઓ ધર્મનું અકલંક રીતે પાલન કરે છે.) * પ્રશ્ન ઃ કુતીર્થિકો શા માટે શુદ્ધધર્મનું પાલન નથી કરતાં ?
કેમકે જે રીતે જૈનસાધુઓમાં શુદ્ધધર્મનાં પાલનનો ઉપાય દેખાય છે, એ રીતે | એ કુતીર્થિકોમાં શુદ્ધધર્મનાં પાલનનો ઉપાય દેખાતો નથી. એનું કારણ એ કે તેઓમાં મુંપજીવનિકાયનાં બોધનો જ અભાવ છે. એના બોધ વિના શકાયરક્ષારૂપ ધર્મનો ઉપાય છે
:
=
5
F.