________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૧ જુદા જુદા કાળમાં થનારી બે ક્રિયાનું કર્તૃત્વ ઘટી જ ન શકે. (જો ભોજનક્રિયા કરતો હોય તો સદા તે ભોજનક્રિયા જ કર્યા કરે. જો ભોજનક્રિયા પછી ગમનક્રિયા કરે, તો એ આત્માનો સ્થિર-એકસ્વભાવ ન રહ્યો. એનો સ્વભાવ બદલાઈ ગયેલો કહેવાય. હવે એ તો નિત્ય-એકાન્તવાદીઓને માન્ય જ નથી. એટલે એમના મતમાં ક્યારેય બે જુદી જુદી ક્રિયાનો એક કર્તા મળી શકે જ નહી. અને એટલે જ તેઓના મતમાં ત્વા પ્રત્યયનો અર્થ ઘટી શકે નહિ. કેમકે ત્યા પ્રત્યયનો અર્થ જ આ છે...)
न
હવે ક્ષણિક-એકાન્તવાદમાં ત્વા પ્રત્યય કેમ ન ઘટે ? એ વિચારીએ.
S
એમના મતમાં તો આત્મા જે ક્ષણે ઉત્પન્ન થયો, એની બીજી જ ક્ષણે ખતમ થઈ જાય છે. આમ આત્માનો ઉત્પત્તિ સિવાય બીજો કોઈ વ્યાપાર જ નથી. તો પછી જુદા જુદા કાળમાં થયેલી બે ક્રિયાઓનું કર્તૃત્વ એમાં ન જ ઘટે. એ સ્વાભાવિક છે. આત્મા સુ ઓછામાં ઓછી બે-ત્રણ ક્ષણ ટકે તો હજી શક્ય બને કે પહેલાસમયે ઉત્પત્તિ, બીજાસમયે ભોજન, ત્રીજાસમયે ગમન... અને તો જ ભિન્ન કાલીન બે ક્રિયાનો એક કર્તા બને. પણ એ તો ઉત્પન્ન થયા પછી બીજી જ ક્ષણે મરી જાય છે. એટલે એમાં બે ક્રિયાનું કર્તૃત્વ જ TM ઘટે.
त
屈
અહીં વિસ્તાર વડે સર્યુ.
આ નિરૂપણ તો માત્ર ગમનિકા જ છે. અર્થાત્ અક્ષરાર્થ કરવા પુરતું જ આ નિરૂપણ છે. એટલે એમાં ઝાઝો વિસ્તાર કરવાનો નથી.
जि
પ્રશ્ન :પણ આ ગાથામાં જ ભૂલ હોય તો ?
ઉત્તર : નિર્યુક્તિકારપુરુષ આપ્તપુરુષ છે, એટલે એમની ગાથામાં ભૂલ હોવાની શંકા
न
(પ્રશ્ન ઃ વ્યાકરણનો નિયમ તો એવો છે કે નમસ્, સ્વસ્તિ,
સ્વધા, સ્વાહા અવ્યયનાં
स
યોગમાં ચતુર્થીવિભક્તિ થાય. અહીં નમનક્રિયા દર્શાવનાર ના શબ્દ ભલે હોય, પણ = નસ્ અવ્યય નથી. નિયમમાં એવું નથી કહ્યું “નમનક્રિયાવાચી કોઈપણ શબ્દના યોગમાં ચતુર્થી થાય.” પણ માત્ર નમસ્ ના યોગમાં જ ચતુર્થી કરવાની વાત છે. તો અહીં નહ્વા ના યોગમાં ચતુર્થી કેમ કરી ?
ना
મા
च
य
ઉત્તર : આવો એકાંતવાદ ન રાખવો. નમનક્રિયાના યોગમાં આ ઉપ૨ બતાવ્યાપ્રમાણે ચોથી પણ થઈ શકે. જો તમે આ વાત ન માનો તો આ પ્રસ્તુત ગાથા સૂત્ર જ અસંગત બની જશે. કેમકે એમાં તો નમનક્રિયાના યોગમાં જ ચતુર્થી કરેલી છે. (પિતાને અને માતાને સદા નમસ્કાર કરું છું.).
૧૧
[E r
शा