________________
ઇ લ દશવૈકાલિકસૂર ભાગ-૧
અદય. ૧ નિયુકિત - ૧ - છે આ મતનો વ્યવચ્છેદ થઈ જાય છે. કેમકે જો સર્વથા અદ્વૈત હોય, ખરેખર એકજ હા તે આત્મા હોય, તો સર્વસિષ્ય: માં રહેલો બહુવચનગર્ભિત જે સર્વશબ્દ છે, તેનો જ
અભાવ થઈ જાય. (ઘણા બધા સિદ્ધો હોય, તો જ સર્વ શબ્દ વપરાય ને? એક જ સિદ્ધ હોય તો પછી સર્વ શબ્દ વાપરવાની કોઈ જરૂર જ ન રહે ને ? એટલે સર્વ શબ્દ * બહુવચનગર્ભિત છે અને સર્વથા અદ્વૈતપક્ષમાં એ શબ્દ સંગત ન જ થાય એ સ્વાભાવિક
(વળી જો આત્મા એક જ હોય તો પછી હવે સિદ્ધગતિમાં જશે કે કોણ ? એક આત્મા ' " સિદ્ધ થઈ ગયો, એટલે પછી બીજા કોઈ આત્મા છે જ નહિ, કે જેઓ હવે સિદ્ધગતિમાં 3 જાય...)
આવા સર્વસિદ્ધોને નમીને દશવૈકાલિકનિયુક્તિનું કીર્તન કરીશ.
અહીં તત્વા એ શબ્દ વડે નિત્યેકાન્તવાદની અસાધુતા = અસત્યતાને અને અનિલૈકાન્તવાદની અસત્યતાને કહી દીધી. કેમકે એક જ કર્તવાળી બે ક્રિયાઓમાં | પૂર્વકાળમાં સ્ત્રી પ્રત્યય થાય છે. આવું થાય છે માટે જ ત્વા પ્રત્યય દ્વારા બેય એકાન્ત તે જિ મતો મિથ્યા સાબિત થાય છે. કેમકે તે એકાન્તમતોમાં ત્વા પ્રત્યયનો અર્થ ઘટી શકતો ! | નથી.
(છગન જમીને નિશાળે જાય છે.” અહીં ભોજન અને ગમન એ બેય ક્રિયાનો કર્તા ત્તિ એકજ છે. “છગન” અને એટલે પૂર્વકાલીનક્રિયા માટે જમીન-મુલત્વી = વી પ્રત્યય ષિા | RJ લગાડાય છે. પણ કર્તા બદલાય તો આ રીતે સ્ત્રી પ્રત્યય નથી લાગતો. “છગન જમીને તે
મગન નિશાળે જાય છે.” આવો પ્રયોગ નથી થતો. કેમકે અહીં બેય ક્રિયાના કર્તા જુદા જ પણ જુદા છે.
એમ એકજ કર્તા બે ક્રિયા સાથે કરતો હોય ત્યારે પણ ત્વાં ન લાગે. દા.ત. છગન ન બોલવાનું અને લખવાનું એક સાથે કરતો હોય તો “છગન બોલીને લખે છે કે લખીને ||
બોલે છે..” એમ પ્રયોગ ન થાય. પણ છગન બોલે છે અને બોલતા બોલતા લખે છે.
“એમ જ પ્રયોગ થાય. એટલે બે જુદા જુદા કાળમાં થતી ક્રિયાનો એકજ કર્તા હોય, ત્યારે | [ પૂર્વકાલીન ક્રિયા સાથે સ્ત્રી પ્રત્યય જોડાય...)
સૌપ્રથમ તો નિત્યએકાન્તવાદમાં સ્ત્રી પ્રત્યય કેમ ન ઘટે ? એ વિચારીએ. એમના * મતમાં આત્મા એકાન્ત નિત્ય છે, અને એટલે તે આત્મા અપ્રટ્યુત = નાશ ન પામનાર, 6 અનુત્પન્ન = ઉત્પન્ન ન થનાર, સ્થિર એકજ સ્વભાવવાળો છે. અને એટલે તે આત્મામાં છે
5
F