SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ લ દશવૈકાલિકસૂર ભાગ-૧ અદય. ૧ નિયુકિત - ૧ - છે આ મતનો વ્યવચ્છેદ થઈ જાય છે. કેમકે જો સર્વથા અદ્વૈત હોય, ખરેખર એકજ હા તે આત્મા હોય, તો સર્વસિષ્ય: માં રહેલો બહુવચનગર્ભિત જે સર્વશબ્દ છે, તેનો જ અભાવ થઈ જાય. (ઘણા બધા સિદ્ધો હોય, તો જ સર્વ શબ્દ વપરાય ને? એક જ સિદ્ધ હોય તો પછી સર્વ શબ્દ વાપરવાની કોઈ જરૂર જ ન રહે ને ? એટલે સર્વ શબ્દ * બહુવચનગર્ભિત છે અને સર્વથા અદ્વૈતપક્ષમાં એ શબ્દ સંગત ન જ થાય એ સ્વાભાવિક (વળી જો આત્મા એક જ હોય તો પછી હવે સિદ્ધગતિમાં જશે કે કોણ ? એક આત્મા ' " સિદ્ધ થઈ ગયો, એટલે પછી બીજા કોઈ આત્મા છે જ નહિ, કે જેઓ હવે સિદ્ધગતિમાં 3 જાય...) આવા સર્વસિદ્ધોને નમીને દશવૈકાલિકનિયુક્તિનું કીર્તન કરીશ. અહીં તત્વા એ શબ્દ વડે નિત્યેકાન્તવાદની અસાધુતા = અસત્યતાને અને અનિલૈકાન્તવાદની અસત્યતાને કહી દીધી. કેમકે એક જ કર્તવાળી બે ક્રિયાઓમાં | પૂર્વકાળમાં સ્ત્રી પ્રત્યય થાય છે. આવું થાય છે માટે જ ત્વા પ્રત્યય દ્વારા બેય એકાન્ત તે જિ મતો મિથ્યા સાબિત થાય છે. કેમકે તે એકાન્તમતોમાં ત્વા પ્રત્યયનો અર્થ ઘટી શકતો ! | નથી. (છગન જમીને નિશાળે જાય છે.” અહીં ભોજન અને ગમન એ બેય ક્રિયાનો કર્તા ત્તિ એકજ છે. “છગન” અને એટલે પૂર્વકાલીનક્રિયા માટે જમીન-મુલત્વી = વી પ્રત્યય ષિા | RJ લગાડાય છે. પણ કર્તા બદલાય તો આ રીતે સ્ત્રી પ્રત્યય નથી લાગતો. “છગન જમીને તે મગન નિશાળે જાય છે.” આવો પ્રયોગ નથી થતો. કેમકે અહીં બેય ક્રિયાના કર્તા જુદા જ પણ જુદા છે. એમ એકજ કર્તા બે ક્રિયા સાથે કરતો હોય ત્યારે પણ ત્વાં ન લાગે. દા.ત. છગન ન બોલવાનું અને લખવાનું એક સાથે કરતો હોય તો “છગન બોલીને લખે છે કે લખીને || બોલે છે..” એમ પ્રયોગ ન થાય. પણ છગન બોલે છે અને બોલતા બોલતા લખે છે. “એમ જ પ્રયોગ થાય. એટલે બે જુદા જુદા કાળમાં થતી ક્રિયાનો એકજ કર્તા હોય, ત્યારે | [ પૂર્વકાલીન ક્રિયા સાથે સ્ત્રી પ્રત્યય જોડાય...) સૌપ્રથમ તો નિત્યએકાન્તવાદમાં સ્ત્રી પ્રત્યય કેમ ન ઘટે ? એ વિચારીએ. એમના * મતમાં આત્મા એકાન્ત નિત્ય છે, અને એટલે તે આત્મા અપ્રટ્યુત = નાશ ન પામનાર, 6 અનુત્પન્ન = ઉત્પન્ન ન થનાર, સ્થિર એકજ સ્વભાવવાળો છે. અને એટલે તે આત્મામાં છે 5 F
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy