________________
ટક દશવૈકાલિકસૂર ભાગ-૧ કિ = અધ્ય. ૧ નિયંતિ - ૯૨ રે રીતે પ્રતિજ્ઞાંવિશુદ્ધિ, હેતુવિશુદ્ધિ વગેરે પણ અધિકૃત વાક્યર્થને સિદ્ધ કરવા માટે છે આ ઉપયોગી હોવાથી અવયવ કહી શકાય છે.
આમ અધિકૃતવાક્યર્થને ઉપકારક હોવાને લીધે પ્રતિજ્ઞાશુદ્ધિ વગેરે પ્રતિજ્ઞાની જેમજ અવયવ છે એમ વિચારી લેવું.
(અધિકૃતવાક્યર્થ તરીકે “સ રૂદૈવ નિનશાસ” એ પણ લઈ શકાય.)
આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ અત્રે કહેતા નથી કેમકે આ વૃત્તિનો આરંભ | મા ગમનિકારૂપ જ છે (અર્થાત્ સંક્ષેપતઃ બોધ કરાવવા માટે જ છે.)
साम्प्रतमधिकृतदशावयवप्रतिपादनायाह -
बिइयपइन्ना जिणसासणंमि साहेति साहवो धम्मं । हेऊ जम्हा सब्भाविएसुऽहिंसाइसु स्त નયંતિ રા
હવે જે અધિકૃત દશ-અવયવ છે, તેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે – તે નિર્યુક્તિ-૯૨ ગાથાર્થ બીજી પ્રતિજ્ઞા આ છે કે “જિનશાસનમાં સાધુઓ ધર્મને સાધે તે જ છે.” હેતુ એ છે કે “જે કારણથી તેઓ સાચા અહિંસાદિમાં યત્ન કરે છે.” __व्याख्या-द्वितीया पञ्चावयवोपन्यस्तप्रथमप्रतिज्ञापेक्षया, प्रतिज्ञा पूर्ववत्, द्वितीया
चासौ प्रतिज्ञा च द्वितीयप्रतिज्ञा, सा चेयम्-'जिनशासने' जिनप्रवचने, किम् ?जि 'साधयन्ति' निष्पादयन्ति 'साधवः' प्रव्रजिताः 'धर्म' प्राग्निरूपितशब्दार्थम् । इह च न साधव इति धम्मिनिर्देशः, शेषस्तु साध्यधर्म इति, अयं प्रतिज्ञानिर्देशः । हेतुनिर्देशमाहशा हेतुर्यस्मात् 'साद्भाविकेष' पारमार्थिकेषु निरुपचरितेष्वर्थेष्वित्यर्थः अहिंसादिषु, शा स आदिशब्दान्मृषावादादिविरतिपरिग्रहः, अन्ये तु व्याचक्षते-'सब्भाविएहि ति सद्भावेन स ना निरुपचरितसकलदुःखक्षयायैवेत्यर्थः 'यतन्ते' प्रयत्नं कुर्वन्ति इति गाथार्थः ॥१२॥ ना
ટીકાર્થ : “બીજી પ્રતિજ્ઞા” એમ જે લખ્યું છે, એ પંચાવયવી અનુમાનમાં દર્શાવાયેલ પહેલી પ્રતિજ્ઞાની અપેક્ષાએ સમજવું. થર્ષ૩છું... એ પ્રથમ પ્રતિજ્ઞા હતી. આ એની
અપેક્ષાએ બીજી પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા પૂર્વની જેમ સમજી લેવી. (થર્ષથfસમુલાય: * * તિજ્ઞા)
બીજી એવી પ્રતિજ્ઞા આ છે કે જિનશાસનમાં સાધુઓ ધર્મનું નિષ્પાદન કરે છે. ધર્મ | ( શબ્દનો અર્થ પૂર્વે દર્શાવી દીધો છે.
=