________________
૫
બ
1િ
1
It
.
૭. દશવૈકાલિકસૂર ભાગ-૧ કામિક અધ્ય. ૧ નિયુક્તિ - ૯૧ ૐ પ્રણામ કરે છે. તેથી ધર્મ ઉત્કૃષ્ટમંગલ છે આ પ્રમાણે નિગમન છે. • व्याख्या-'उपसंहारः' उपनयः, स चायम्-देवा यथा तीर्थकरादीन् तथा 2]
राजाऽप्यन्योऽपि जनः प्रणमतीदानीमपि सुधर्माणमिति । यस्मादेवं . | तस्माद्देवादिपूजितत्वाद् धर्मो मङ्गलमुत्कृष्टमिति च निगमनम् । 'प्रतिज्ञाहेत्वोः पुनर्वचनं निगमन मिति गाथार्थः ॥९१॥ उक्तं पञ्चावयवम्, एतदभिधानाच्चार्थाधिकारोऽपि
થર્મપ્રશંસા | માં ટીકાર્થ : ઉપસંહાર એટલે ઉપનય. તે આ છે કે જેમ દેવો તીર્થકરાદિને વંદે છે, તેમનો : રાજા અને બીજા પણ લોકો આજે પણ સારાધર્મવાળાને પ્રણામ કરે છે.
“જે કારણથી આમ છે, તે કારણથી નક્કી થાય છે કે ધર્મ દેવાદિપૂજિત હોવાથી તે || ઉત્કૃષ્ટમંગલ છે.” આ નિગમન છે.
પ્રતિજ્ઞા અને હેતુનું ફરીથી કથન એ નિગમન. પંચાવયવી અનુમાન કહી દીધું. આના કથન દ્વારા ધર્મપ્રશંસારૂપ અર્વાધિકાર પણ કહેવાઈ ગયો.
साम्प्रतं दशावयवं तथा स चेहैव जिनशासन इत्यधिकारं चोपदर्शयति-इह च | | दशावयवाः-प्रतिज्ञादय एव प्रतिज्ञादिशुद्धिसहिता भवन्ति । अवयवत्वं च जि तुच्छुद्धीनामधिकृतवाक्यार्थोपकारकत्वेन प्रतिज्ञादीनामिव भावनीयमिति, अत्र बहु न वक्तव्यं, तत्तु नोच्यते, गमनिकामात्रत्वात् प्रारम्भस्येति ॥ .
હવે દશાવયવી અનુમાનને તથા “તે ધર્મ આ જ જૈનશાસનમાં છે” એ અર્થાધિકારને | દેખાડે છે.
પ્રશ્ન : દશ અવયવ શી રીતે ?
ઉત્તર : પ્રતિજ્ઞા વગેરે જે પાંચ અવયવ બતાવ્યા, એ જ પ્રતિજ્ઞાશુદ્ધિ વગેરે સહિત ૧ ગણો એટલે દશ થઈ જાય. * પ્રશ્ન : પ્રતિજ્ઞા, હેતુ એ બધા તો અનુમાનનાં અવયવ કહેવાય, પણ પ્રતિજ્ઞાશુદ્ધિ * જ વગેરે અનુમાનનાં અવયવ શી રીતે કહેવાય ? * ઉત્તર : “ધર્મ દેવાદિપૂજિત હોવાથી ઉત્કૃષ્ટમંગલ છે એ પ્રસ્તુતવાક્યર્થને સિદ્ધ
કરવા માટે જેમ પ્રતિજ્ઞા, હેતુ વગેરે ઉપકારક હોવાથી એ અવયવ કહેવાય છે, તો એજ છે.
OT,
લ
૬
૫
=
૩