SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ; આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ કિ અદય. ૧ નિયુક્તિ - ૯૦-૯૧ છે. દષ્ટાન્ત છે ઓછા નહિ. * એમાં જે રાગાદિને જીતનારા હોય, તે જિન કહેવાય. તેમના શિષ્યો ગૌતમ વગેરે પ્રશ્ન : દષ્ટાન્ત તો એ કહેવાય કે જે પ્રત્યક્ષ હોય. અરિહંત વગેરે તો આપણને પરોક્ષ હોવાથી એમને દૃષ્ટાન્ત માનવા એ જ અયોગ્ય છે. બીજી વાત એ કે એ દેખાતા જ ન હોવાથી એવો નિશ્ચય શી રીતે કરવો કે તેઓ દેવાદિથી પૂજિત છે. “ ઉત્તર : તમે પહેલાં જે વાત કરી કે “પરોક્ષ હોવાથી તેઓ દષ્ટાન્ત ન કહેવાય.” તે વાત જ દોષવાળી છે. કેમકે સૂટ તો ત્રિકાલવિષયક છે, એટલે ક્યારેક તો અરિહંતો ન પ્રત્યક્ષ છે જ. અને એટલે એ પરોક્ષ ન કહેવાય. (આ સૂર માત્ર શય્યભવસૂરિના કાળનું ન જ ન કહેવાય, પણ એની પૂર્વેનાં કાળમાં પણ અને પછીના કાળમાં પણ આ સૂત્રની | હાજરી માનવાની છે. માત્ર એમણે તો પૂર્વોમાંથી ઉદ્ધાર જ કરેલો છે. એટલે અરિહંતોનાં a સમયમાં પણ આ સૂરોની હાજરી ગણાય, એટલે એ વખતે તો અરિહંતો હાજર હોવાથી, તે ન દેવાદિપૂજિત હોવાથી તેઓ પ્રત્યક્ષ જ છે. એટલે જ એમને દષ્ટાન્ત માનવામાં કોઈ ને | વિરોધ નથી.) હવે એ દેવાદિપૂજિત હતાં. એ વાતનો નિશ્ચય કરવા માટે કહે છે કે જ વર્તમાનકાલભાવી પદાર્થ વડે ભૂતકાલીન પદાર્થ જણાય છે. પ્રશ્ન : એ શી રીતે ? ઉત્તર ઃ અત્યારના પણ જ્ઞાનાદિગુણવાળા ભાવસાધુને રાજાઓ પણ નમસ્કાર કરે છે એટલે એનાથી ભૂતકાળનું અનુમાન થઈ શકે છે કે એ અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત અરિહંતાદિને તો દેવો પણ નમસ્કાર કરતાં હશે જ. રૂાનીfપ આવવું " જ્ઞાનાવિયુવતં એ ગાથામાં લખેલ નથી, પણ એ સમજી લેવાનું છે. રાજાઓ જ્ઞાનાદિગુણવાળાને વંદે છે આ કથન દ્વારા ગુણોની પૂજયતા જણાવાયેલી છે. અર્થાત્ વ્યક્તિ નહિ, પણ ગુણો પૂજનીય છે. | उवसंहारो देवा जह तह रायावि पणमइ सुधम्मं । तम्हा धम्मो मंगलमुक्किट्ठमिइ अ નિયામાં ISI નિર્યુકિત-૬૧ ગાથાર્થ : ઉપસંહાર આ છે કે જેમ દેવો તેમ રાજાઓ પણ સુધર્મીને 45 [E r = 5 E E F F F = * * * Sિ
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy