________________
;
આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ કિ અદય. ૧ નિયુક્તિ - ૯૦-૯૧ છે. દષ્ટાન્ત છે ઓછા નહિ.
* એમાં જે રાગાદિને જીતનારા હોય, તે જિન કહેવાય. તેમના શિષ્યો ગૌતમ વગેરે
પ્રશ્ન : દષ્ટાન્ત તો એ કહેવાય કે જે પ્રત્યક્ષ હોય. અરિહંત વગેરે તો આપણને પરોક્ષ હોવાથી એમને દૃષ્ટાન્ત માનવા એ જ અયોગ્ય છે.
બીજી વાત એ કે એ દેખાતા જ ન હોવાથી એવો નિશ્ચય શી રીતે કરવો કે તેઓ દેવાદિથી પૂજિત છે. “ ઉત્તર : તમે પહેલાં જે વાત કરી કે “પરોક્ષ હોવાથી તેઓ દષ્ટાન્ત ન કહેવાય.”
તે વાત જ દોષવાળી છે. કેમકે સૂટ તો ત્રિકાલવિષયક છે, એટલે ક્યારેક તો અરિહંતો ન પ્રત્યક્ષ છે જ. અને એટલે એ પરોક્ષ ન કહેવાય. (આ સૂર માત્ર શય્યભવસૂરિના કાળનું ન
જ ન કહેવાય, પણ એની પૂર્વેનાં કાળમાં પણ અને પછીના કાળમાં પણ આ સૂત્રની | હાજરી માનવાની છે. માત્ર એમણે તો પૂર્વોમાંથી ઉદ્ધાર જ કરેલો છે. એટલે અરિહંતોનાં a સમયમાં પણ આ સૂરોની હાજરી ગણાય, એટલે એ વખતે તો અરિહંતો હાજર હોવાથી, તે ન દેવાદિપૂજિત હોવાથી તેઓ પ્રત્યક્ષ જ છે. એટલે જ એમને દષ્ટાન્ત માનવામાં કોઈ ને | વિરોધ નથી.)
હવે એ દેવાદિપૂજિત હતાં. એ વાતનો નિશ્ચય કરવા માટે કહે છે કે જ વર્તમાનકાલભાવી પદાર્થ વડે ભૂતકાલીન પદાર્થ જણાય છે.
પ્રશ્ન : એ શી રીતે ?
ઉત્તર ઃ અત્યારના પણ જ્ઞાનાદિગુણવાળા ભાવસાધુને રાજાઓ પણ નમસ્કાર કરે છે એટલે એનાથી ભૂતકાળનું અનુમાન થઈ શકે છે કે એ અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત
અરિહંતાદિને તો દેવો પણ નમસ્કાર કરતાં હશે જ. રૂાનીfપ આવવું " જ્ઞાનાવિયુવતં એ ગાથામાં લખેલ નથી, પણ એ સમજી લેવાનું છે.
રાજાઓ જ્ઞાનાદિગુણવાળાને વંદે છે આ કથન દ્વારા ગુણોની પૂજયતા જણાવાયેલી છે. અર્થાત્ વ્યક્તિ નહિ, પણ ગુણો પૂજનીય છે. | उवसंहारो देवा जह तह रायावि पणमइ सुधम्मं । तम्हा धम्मो मंगलमुक्किट्ठमिइ अ નિયામાં ISI
નિર્યુકિત-૬૧ ગાથાર્થ : ઉપસંહાર આ છે કે જેમ દેવો તેમ રાજાઓ પણ સુધર્મીને
45
[E
r
= 5 E
E
F
F F
=
* * *
Sિ