________________
હુ દશવૈકાલિકસૂર ભાગ-૧
ની અદસ. ૧ નિર્યુક્તિ - ૮૯ * એ ગોઠવણથી આ બે અવયવો બને છે. ઉપનયમાં પક્ષ અને હેતુ જ આવે છે, અને આ - નિગમનમાં હેતુ સહિત આખી પ્રતિજ્ઞા આવે છે...) આમ હોવાથી ત્રણ અવયવોને * દર્શાવનાર સૂત્ર દ્વારા એ છેલ્લા બે અવયવો સૂચિત થઈ ગયેલા જાણવા.
અહીં વિસ્તારથી સર્યું. साम्प्रतमेतानेवावयवान् सूत्रस्पर्शिकनियुक्त्या प्रतिपादयन्नाह -
धम्मो गुणा अहिंसाइया उ ते परममंगल पइन्ना । देवावि लोगपुज्जा पणमंति सुधम्ममिइ નો હેઝ II૮૧ કે હવે આ જ પાંચ અવયવોને સૂરસ્પર્શિકનિયુક્તિથી પ્રતિપાદન કરતાં કહે છે કે - Is! તું નિર્યુક્તિ ૮૯ ગાથાર્થ : “ધર્મ અહિંસાદિ ગુણો રૂપ છે. અને તે પરમમંગલ છે.” |આ પ્રતિજ્ઞા છે. “લોકપૂજ્ય દેવો પણ સારાધર્મવાળાને પ્રણામ કરે છે.” એ હેતુ છે.
व्याख्या-'धर्मः' प्राग्निरूपितशब्दार्थः, स च क इत्याह-गुणा अहिंसादयः, त आदिशब्दात् संयमतपःपरिग्रहः, तुरेवकारार्थः, अहिंसादय एव, ते परममङ्गलमिति ।
प्रतिज्ञा, तथा देवा अपि, अपिशब्दात् सिद्धविद्याधरनरपतिपरिग्रहः, 'लोकपूज्या' स्म |लोकपूजनीयाः 'प्रणमंति' नमस्कुर्वन्ति, कम् ?-'सुधर्माणं' शोभनधर्मव्यवस्थितमिति, | अयं हेत्वर्थसूचकत्वाद्धेतुरिति गाथार्थः ॥८९॥ જ ટીકાર્થ : પૂર્વે જેનો શબ્દાર્થ કહેવાઈ ગયો છે, એ ધર્મ શું છે ? એ કહે છે કે એ
ધર્મ અહિંસાદિ ગુણો રૂપ છે. અહીં માત્ર શબ્દથી સંયમ અને તપનું ગ્રહણ કરવું. તુ | " શબ્દ વ અર્થવાળો છે. એટલે કે ધર્મ અહિંસાદિ રૂપ જ છે. * અને “તે અહિંસાદિ પરમમંગલ છે.” એ પ્રતિજ્ઞા છે. | લોક વડે પૂજનીય એવા દેવો પણ સારાધર્મમાં વ્યવસ્થિત આત્માને પ્રણામ કરે છે. " અહીં તેવા વિ માં જે પ શબ્દ છે, તેનાથી સિદ્ધવિદ્યાધર, રાજાનું ગ્રહણ કરવું.
આ હેતુ છે. ' પ્રશ્ન : હેતુ તો રેવાપૂનિતત્વીતું એમ પંચમ્યન્તવાળું આગળ બતાવેલું. તો રેવા * સુથf yપત્તિ આ વાક્ય હેતુ શી રીતે કહેવાય?
ઉત્તર : આ વાક્ય ભલે સીધો હેતુ નથી. પણ હેતુના અર્થને સૂચવનાર તો છે જ સ ને ? તેથી આ હેતુ કહેવાય.
IN
r
=
=
=
*
*
*
*