________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૮૮ અરિહંતને દૃષ્ટાન્ત તરીકે દર્શાવ્યા છે, એટલે પ્રશ્નકાર પુછશે કે “અરિહંતોમાં તો મન છે જ નહિ, તો ‘તેઓનું સદા ધર્મમાં મન છે' એમ કેમ કહેવાય ? અને તો પછી તેઓ દૃષ્ટાન્તભૂત કેમ બની શકે ?” એની સામે ઉત્તરરૂપે આ પંક્તિ જાણવી કે ન ચ ભાવમનોધિત્વ દૃષ્ટાન્તસ્ત શિલ્ વિરોધઃ'' અર્થાત્ દૃષ્ટાન્તમાં જે વિરોધ આવે છે,
તે જો ભાવમનને લઈ લઈએ તો કોઈ વિરોધ ન આવે. આશય એ છે કે અરિહંતોમાં સતત દ્રવ્યમન હોતું નથી, ઉત્તર આપવાના સમયે જ દ્રવ્યમન હોય છે, એટલે “એ સદા મૈં ધર્મમાં છે.” એમ કહેવું શક્ય નથી. કેમકે સદા માટે એ દ્રવ્યમન હાજર નથી. એમ TM મો જ્ઞાનાવરણીયાદિનાં ક્ષયોપશમથી જન્ય ઉપયોગરૂપ જે મન છે એ પણ એમની પાસે નથી. મો 5 કેમકે એમને ક્ષયોપશમજન્ય કોઈપણ ભાવો નથી. છતાં જ્ઞાનાવરણીયનાં ક્ષયથી જન્ય ← જે કેવલોપયોગ છે, એ જ ભાવમન છે. અને એ તો એમની પાસે સતત વિદ્યમાન છે, સ્ત્ર એટલે એ કેવલોપયોગરૂપ ભાવમનને લઈને અરિહંતો પણ સદા ધર્મમાં મનવાળા કહેવાય. એટલે તેઓ પણ દૃષ્ટાન્ત તરીકે લેવાય.
जि
न
शा
지
ना
य
X
એટલે ભાવમનને લઈને દૃષ્ટાન્તમાં કોઈ વિરોધ આવતો નથી.
સાર એ કે ટીપ્પણાનુસારે જે અર્થ કરેલો છે, તેમાં ભાવમનને લઈને અરિહંતોમાં વિરોધ આવતો હતો, તેનું સમાધાન ટીપ્પણનો પાઠ બહારથી લાવીને કરવાનું છે. જ્યારે આ જે અર્થ કર્યો છે, એમાં અરિહંતોમાં સદા દ્રવ્યમન ન હોવાથી અને ક્ષયોપશમજન્ય ઉપયોગરૂપ મન પણ ન હોવાથી દષ્ટાન્ત તરીકે લેવામાં જે વિરોધ આવતો હતો, એ કેવલોપયોગરૂપ ભાવમનને લઈને દૂર થાય છે.
जि
तत्त्वं तु केवलिगम्यम् ।)
(૪) ઉપનય : ય: ય: વેવાવિપૂનિત: સસષ્ટ મળતું યથા મહેવાવ: ।
त
૨૫૦
r
शा
મ
જે જે દેવાદિપૂજિત હોય, તે તે ઉત્કૃષ્ટમંગલ હોય. જેમકે અરિહંતાદિ. અને વળી દેવાદિપૂજિત ધર્મ છે.
य
(૫) નિગમન : તેથી દેવાદિપૂજિત હોવાથી અહિંસાદિરૂપ ધર્મ ઉત્કૃષ્ટમંગલ છે. આ નિગમન છે.
પ્રશ્ન : મૂલસૂત્રમાં તો આ ઉપનય-નિગમન નથી બતાવ્યા ને ?
ઉત્તર : સૂત્રમાં પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ આ ત્રણ અવયવો તો બતાવેલા જ છે. પ્રસ્તુત બે અવયવો આ ત્રણ અવયવોને અવિનાભાવી છે. એટલે કે આ ત્રણ અવયવો વિના એ બે અવયવો કદિ હોતા જ નથી. (એ ત્રણ અવયવોની જ અમુક પ્રકારની
=