________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ હીરા - અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૮ દિક કાકડીનું ગાડું ખાઈ જઈશ. તું મને બદલામાં તેવો લાડવો આપજે કે જે નગરનાં ( / બારણામાંથી ન નીકળે..” પછી ગાડાવાળાએ એ વાત સ્વીકારી એટલે ધુતારાએ આ અંગે * સાક્ષીઓ નક્કી કર્યા અને પોતે ગાડા ઉપર ચઢી તે કાકડીઓના એક એક ટુકડાને દાંત * વડે દૂર કરી (ખાઈ) પછી તે ગાડાવાળા પાસે મોદક માંગે છે. ત્યારે ગાડાવાળો કહે છે "
ન કે “તેં આ બધી કાકડી ખાધી જ નથી (તે તો માત્ર એક એક ટુકડો જ ખાધો છે.) ધુતારો * ||કહે છે કે “જો મેં આ ખાધી ન હોય, તો તું એને વેચી બતાવ.” પછી તે વેચવાની શરુ
કરી ત્યારે ખરીદનારાઓ આવ્યા પણ ખંડિત કાકડીને જુએ છે, ત્યારે ખરીદનારાઓ બોલે ? જ છે કે ““કોણ આ ખવાયેલી કાકડીને ખાય ?” પછી કરણમાં = ન્યાયાલયમાં બેનાં જો : ઝઘડાનો નિર્ણય આવ્યો કે “કાકડીઓ ખવાઈ ગયેલી જ ગણાય.” આ રીતે ગાડાવાળો | હારી ગયો. (ધુતારા વડે જીતાયો.)
આ વ્યંસકહેતુ છે, એનું વર્ણન જો કે આગળ થઈ જ ગયું છે. પરંતુ લૂષક બતાવવો છે, એટલે લૂષક હેતુ બતાવવા માટે જ આ વ્યસક હેતુ મૂકેલો છે. - પછી ધુતારો મોદકને માંગે છે. ગાડાવાળો દુઃખી થયો. (નગરનાં દરવાજામાંથી તે
ન નીકળે એવો મોટો લાડવો શી રીતે એ આપે ?) એણે જુગારીઓની સેવા કરી. ખુશ | થયેલા તેઓ પૃચ્છા કરે છે, ત્યારે ગાડાવાળો એમને જે રીતે હકીકત બનેલી, એ બધી જ વાત કહી દે છે. આ રીતે એણે કહ્યું, એટલે જુગારીઓએ એને ઉત્તર શીખવાડ્યો કે
તું નાના લાડવાને નગરનાં બારણે મૂકીને બોલ કે - આ તે લાડવો છે કે જે નગરનાં || ન બારણામાંથી નીકળતો નથી. તું આ લઈ લે. (લાડવો ગમે એટલો નાનો હોય તો પણ ન ન પોતાની મેળે તો ન જ નીકળે ને ?) આ રીતે ધુતારો હારી ગયો.
આ લૌકિક લૂષક બતાવ્યો.
લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં લૂષકહેતુ આ પ્રમાણે કે કુશ્રુતિઓથી ભાવિત ના થયેલાને એવી રીતે લૂષકહેતુ આપવો કે જેથી એ સાચી વાત સ્વીકારે.
દ્રવ્યાનુયોગમાં લૂષકહેતુ અંગે પૂજયપુરુષો એમ કહે છે કે “આ લૂષકહેતુ પૂર્વે જ દેખાડી જ દીધો છે. (જીવ એને ઘટ મસ્તિ હોવાથી અભિન્ન માનીએ તો બધા જ પદાર્થો
ગતિ હોવાથી અભિન્ન થઈ જાય... એ લૂષકહેતુ આવી ગયો.) કે અન્ય લોકો આ રીતે લૂષકહેતુ જણાવે છે કે “સામેવાળાને વિશ્વાસ થાય એ માટે છે કે પહેલા જાતે જ વ્યભિચારવાળો હેતુ ઉચ્ચારીને પછી એજ હેતુને બીજા ઉત્તરવચનથી કે છે (અથવા તો બીજી વ્યુત્પત્તિ દ્વારા) તે હેતુને સ્થાપિત કરવો. અથવા તો એવું બને કે હું
E
F
=