________________
(ભાવાર્થ : નિરુક્તવચન એટલે ઉત્તરવચન કે વ્યુત્પત્તિઅર્થવાળું વચન. પરવિસંમળાનિમિત્તે શબ્દ બંને બાજુ જોડી શકાય છે. સવ્યભિચારહેતુઉચ્ચારણ કે સહસા(સવ્યભિચાર)હેતુઉચ્ચારણ બંનેમાં આ શબ્દ સમજી શકાય છે.
વ્યભિચારવાળો હેતુ આ પ્રમાણે કે આત્મા મોક્ષગામી દ્રવ્યત્વાત્ આ અનુમાનમાં દ્રવ્યત્વ હેતુ વ્યભિચારવાળો છે. કેમકે અભવ્યોમાં પણ દ્રવ્યત્વહેતુ છે, પણ એ મોક્ષગામી નથી બનતા. આ હેતુ બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે બોલાયેલ હોય, એટલે ૐ બીજાને એમ લાગે કે “આણે વ્યભિચારવાળો હેતુ કહ્યો છે એટલે એની વાત ખોટી પડશે - સ્તુ અને મારી વાત સાચી પડશે...” એ માટે જાણી જોઈને આવો હેતુ ઉચ્ચારાય. જેમ સ્તુ | શત્રુસૈન્યને એવો વિશ્વાસ પ્રગટે કે “અમે જીતી રહ્યા છીએ, સામેવાળા હારી રહ્યા છે.”
त
એ માટે જાણી જોઈને ભાગવાનો-હારવાનો દેખાવ કરાય એટલે શત્રુસૈન્ય વધુ પડતા ส વિશ્વાસમાં આવી વિવેક ગુમાવે એટલે મોટું આક્રમણ કરી એને હરાવવામાં આવે. એમ અહીં જાણી જોઈને વ્યભિચારવાળો હેતુ કહી પ્રતિવાદીને વિશ્વાસ ઉભો કરાય છે. પણ i પછી તરત એ હેતુનો બીજો અર્થ કાઢીને એના દ્વારા આપણી વાત સાચી સાબિત કરાય
છે.
મ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૮ અચાનક જ વ્યભિચારવાળો હેતુ બોલાઈ ગયો હોય તો પાછળથી તે જ હેતુને બીજા નિરુક્તવચનથી સ્થાપિત કરવો.
પ્રસ્તુતમાં દ્રવ્યત્વ હેતુ આમ તો વ્યભિચારી છે. પણ એનો બીજો અર્થ રાગદ્વેષરહિતત્વ પણ કરવામાં આવેલો છે. એ અર્થ લઈએ, તો આ અનુમાન સાચું પડે કેમકે અભવ્યોમાં રાગદ્વેષરહિતત્વ નથી.
न
न
शा
शा
મ
સહસા વા મળતો હોન્ના માં આ પ્રમાણે અર્થ થાય કે પ્રતિવાદી એમ માનતો નથી કે જીવનો મોક્ષ થાય, એટલે એને એ વાતમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા ઉતાવળમાં ના આવો વ્યભિચારવાળો હેતુ બોલાઈ જાય... પછી ખ્યાલ આવે કે આ હેતુ વ્યભિચારી ” છે, એટલે એ હેતુનો બીજો અર્થ ગ્રહણ કરીને એને સાચો સાબિત કરવામાં આવે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે શ્રોતાને પોતાના પદાર્થમાં વિશ્વાસ જન્માવવા અચાનક * કોઈ શબ્દો બોલાઈ જતાં હોય છે, અને પાછળથી હોંશિયાર વક્તા એનો બીજો અર્થ પકડી * એમાં આવતા દોષોને અટકાવી દેતો હોય છે. એમ આમાં પણ સમજવું. આ જ લૂષક છે. પહેલાં ખોટો હેતુ બોલાયો એ વ્યંસક ગણી શકાય, પછી એને બીજા નિરુક્તવચનથી સાચો સાબિત કરવો એ લૂષક બને.,..)
Д
न
૨૪૭
जि