SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ હવે જો એમ માનો કે જીવ અસ્તિત્વભાવથી ભિન્ન છે, અર્થાત્ અસ્તિત્વવાળો નથી. તો પછી જીવનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. આ આટલા પુરતો જ વ્યસકહેતુ છે. લૂષકહેતુ વડે અહીં આ ઉત્તર આપવો કે જો જીવ અને ઘટ અસ્તિત્વમાં વર્તે છે, અને એટલે તે બેની એકતાની તું સંભાવના કરતો હોય તો તો તારા મતમાં બધા જ પદાર્થોની એકતા થઈ જશે. (જો તું જીવ અને ઘટ અસ્તિત્વવાળા હોવા માત્રથી બંનેને न અભિન્ન એક જ માનતો હોય તો એ રીતે તો બધા જ પદાર્થો એક બનવાની આપત્તિ TM માઁ આવશે જ.) S स्त = પ્રશ્ન : એ શી રીતે ? ઉત્તર : ઘટઃ અસ્તિ, પટ: અસ્તિ, પરમાણુ અસ્તિ, વિપ્રવેશિઃ સ્વસ્થ અસ્તિ... તુ આમ તમામ પદાર્થોમાં અસ્તિત્વભાવ છે જ તો શું એ એ બધા પદાર્થો એક બની જાય છે ? જો ના. તો એ જ રીતે જીવ અને ઘટમાં પણ જાણવું. त અહીં શિષ્ય કહે છે કે ‘આ વસ્તુ કેવી રીતે જાણવી ? કે બધા પદાર્થોમાં અસ્તિભાવ 7 છે, પરંતુ તે એક બની જતા નથી.” આચાર્ય કહે છે કે “અનેકાન્તથી આ વસ્તુ સિદ્ધ થાય છે.'' *** - ૮૮ આ વસ્તુમાં દૃષ્ટાન્ત આ પ્રમાણે છે. જે જે ખદિર હોય (ખદિર નામની એક વનસ્પતિ છે) તે તે અવશ્ય વનસ્પતિ હોય નિ જ. પણ જે જે વનસ્પતિ હોય તે તે ખદિર જ હોય એવો નિયમ નથી. એ વનસ્પતિ તો न न शा ᄑ ना કે અધર્માસ્તિકાય વગેરેનો હોય. એટલે કે અસ્તિપાર્થ ધર્માસ્તિકાય વગે૨ેરૂપ પણ હોય. य (ટુંકમાં અસ્તિ બધા જ જીવ નથી.) આ યંસકહેતુ કહેવાઈ ગયો. ખદિર પણ હોય કે પલાસરૂપ પણ હોય. शा એ રીતે જે જીવ હોય તે તો નિયમથી અસ્તિ છે જ. પણ જે અપ્તિમાવ છે, તે મ બધા જ કંઈ જીવ ન હોય. એ કદાચ જીવ હોય અથવા તો એ અસ્તિભાવ ધર્માસ્તિકાય ना साम्प्रतं लूषकमधिकृत्याह तउसगवंसग लूसगहेउम्मि य मोयओ य पुणो ॥८८॥ હવે લૂષકહેતુને આશ્રયીને કહે છે. - B. ૨૪૪ य ***
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy