________________
અધ્ય. ૧ નિયુકિત - ૮૮
ઉપચારપૂર્વક અપાવડાવ.”
ધુતારાએ કહ્યું કે “સારું” ધુતારો ગામડીઆને ઘરે લઈ ગયો. પોતાની પત્નીને કહ્યું કે “તું અલંકારવાળી અને વિભૂષાવાળી થઈને પરમ વિનયથી આ ગામડીઆને મઘ્યમાન સાથવો આપ.” (તારો એમ સમજે છે કે, મારે તો મુઠ્ઠીભર સાથવો જ આપવો છે ને ?...) સ્ત્રી તો ધુતારાનાં વચનો સાંભળતાની સાથે જ અલંકૃત થઈને ઉપસ્થિત થઈ. ત્યાર પછી તે ગાડાવાળો કહે છે કે “મારી આંગળી છેદાઈ ગઈ છે. આ આંગળી વસ્ત્ર મૈં વીંટાળેલી છે. એટલે સાથવાને મથવાનું કામ હું કરી શકીશ નહિ. તું જ મને સાથવો 1 || મથીને આપ."
મા
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
S પેલી સ્ત્રી પોતાના હાથમાં રહેલો સાથવો મથવા માંડી કે તરત જ ગામડાઓએ ૬ સ્તુ પોતાના હાથથી એ સ્ત્રીને પકડી અને ગામ તરફ ચાલવા લાગ્યો. લોકોને કહે છે કે “મેં સ્ત તેતર સહિતનાં ગાડાનાં બદલામાં આ મથ્યમાન કરતો સાથવો લીધો છે.” (જેમ શકતિત્તી૨ીમાં ધુતારાએ શકટસહિતની તિત્તીરી લીધી. એમ મઘ્યમાનસાથવામાં ગામડીઆએ મંથન કરનારી સ્ત્રી સહિત સાથવો લીધો. યુક્તિ તો બંને જગ્યાએ એક સરખી જ લાગવાની.)
त
त
屈
છેવટે તે ધુતારાએ ગામડીઆને ગાડું પાછું આપી દીધું, એ ગામડીઆને ખુશ કરીને પોતાની પત્નીને પાછી લાવી.
न
न
કથાનકનાં વશથી આ તો વળી લૂષકહેતુ જ કહેવાઈ ગયો. (આ વાર્તા વ્યંસકહેતુ દર્શાવવા માટે શરુ કરેલી. બીજાને ઠગવા માટેનો હેતુ એ વંસક છે. પણ આ રીતે ઠગનારાને પણ ઠગી લેવો એ લૂષકહેતુ કહેવાય છે. આ કથામાં છેલ્લે તો ગામડીઆએ શા ઠગારાને ઠગ્યો, એટલે એ લૂષકહેતુ બની જાય છે. અત્યારે જોકે લૂષકને કહેવાનો અવસર મ ન હતો, પણ કથાના હિસાબે લૂષકહેતુ કહવાયો.)
शा
ना
य
આ લૌકિક છે.
લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગ વિશે વ્યંસકહેતુ આ પ્રમાણે કે “કુશ્રુતિઓથી ભાવિત થયેલાની સામે તેવી રીતે વ્યંસકહેતુનો પ્રયોગ કરવો કે જેથી એ સમ્યક્ રીતે * સ્વીકારે.’’
દ્રવ્યાનુયોગને વિશે વ્યંસક આ પ્રમાણે કે જો જિનેશ્વરપ્રણીત માર્ગમાં અસ્તિ નીવ, * અસ્તિ ઘટ: એમ જીવમાં પણ અને ઘટમાં પણ એકસરખી રીતે અસ્તિત્વ હોય તો અસ્તિત્વશબ્દની આ તુલ્યતાના લીધે. જીવ અને ઘટ એક થઈ જવાની આપત્તિ આવે.
૨૪૩
મ
ᅦ 대
ना