________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૦ પ્રતિવાદી એનો ઉત્તર આપવા એ હેતુનો વિચાર કરે એમાં જ ઘણો સમય નીકળી જાય... હવે આ રીતે એનું મન બીજા માર્ગે ચડી જાય એટલે મોટો ફાયદો એ થાય કે એ મૂળવાત શું ચાલતી હતી... એજ ભૂલી જાય. એ જો એના હાથમાં પાછી આવે તો પાછી જોરદાર દલીલો કરવા માંડે. પણ એનું મન બીજા વિષયમાં ચઢી જવાથી એ મૂળવસ્તુ ભૂલાઈ જાય.)
અથવા તો કુત્રિકાપણની ચર્ચરી કરવી. જેમકે શ્રીગુપ્તે ડુલુકને વિશે-રોહગુપ્તને TM વિશે કરી. (કુ-પૃથ્વી. ત્રિક-ત્રણ. આપણ-દુકાન. ત્રણે લોકની બધી વસ્તુઓ જયાં 7 માં વેચાતી મળતી હોય એવી દુકાન કુત્રિકાપણ કહેવાય છે. આ દુકાન યક્ષાધિષ્ઠિત હોય મો 5 છે. ત્યાં જઈને જે વસ્તુ માંગવામાં આવે. એ જો ત્રણલોકમાં ક્યાંક પણ હોય અને લાવી ડ સ્તુ શકાય એમ હોય તો એ યક્ષ વસ્તુ લાવી આપે, હા ! એનું મુલ્ય ચુકવવું પડે. આ દુકાનને સુ કોઈ વાણિયો ચલાવે કે પછી એમને એમ યક્ષ દ્વારા એ દુકાન ચાલે. પ્રાચીનકાળમાં ઉજ્જયિની, ચંપા, અયોધ્યા વગેરે મોટી નગરીઓમાં આવી દુકાનો હોવાની વાત શ્રીબૃહત્કલ્પાદિ ગ્રન્થોમાં જણાવી છે.)
त
त
(ચર્ચરી એટલે ગાનારાઓની ટોળી એમ અર્થ લખેલો છે. પણ અહીં માત્ર ટોળી એટલો અર્થ સંગત થાય છે. આશય એ છે કે તે તે પદાર્થની ચર્ચામાં જો કોઈ નિવેડો ન આવતો હોય તો પ્રતિવાદીની સાથે આખું ટોળું લઈ કુત્રિકાપણમાં જવું અને ત્યાં જ એ યક્ષ પાસે તે વિવાદાસ્પદ વસ્તુની માંગણી કરવી...)
जि
* * *
મ
(રોહગુપ્તે જીવ-અજીવ-નોજીવ એમ ત્રણ પદાર્થો કહ્યા. આચાર્ય શ્રીગુપ્તે છ માસ મૈં એની સાથે વાદ કર્યો, પણ નિવેડો ન આવ્યો. પછી આચાર્ય વિશાળ જનસમુદાય સાથે, ા રોહગુપ્ત, રાજા બધાની સાથે કુત્રિકાપણમાં ગયો. એમાં ‘નોજીવ’ નમના પદાર્થની ગા F માંગણી કરી, પણ જીવ-અજીવથી જુદો કોઈપણ નોજીવ પદાર્થ યક્ષે ન આપ્યો... આ ૬ ના રીતે રોહગુપ્તની વાત ખોટી પડી. રોહગુપ્ત માટે ષડુલુક એ બીજું નામ વપરાય છે...) ન
य
યાપકહેતુ કહેવાઈ ગયો.
य
साम्प्रतं स्थापकहेतुमधिकृत्याह लोगस्स मज्झजाणण थावगहेऊ उदाहरणं ॥८७॥
***
-
હવે સ્થાપકહેતુને કહે છે.
નિર્યુક્તિ-૮૭ ઉત્તરાર્ધ : ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
૨૩૮
***