SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Aસ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ ા અધ્ય. ૧ નિયુક્તિ - ૮૦ ૬૩ રીતે બધી લીંડી વેંચાઈ ગઈ. પછી વણિકે મૂલદેવને અડધી રકમ આપી. મૂલદેવે વણિકને કહ્યું કે “મંદભાગી ! તારી સ્ત્રી કોઈક ધુતારા સાથે લાગેલી છે. તે I: તેણેજ તારી આ હાલત કરી છે.” પણ વણિક આ વાતનો વિશ્વાસ કરતો નથી. મૂલદેવ " કહે છે કે “જો તું વિશ્વાસ નથી કરતો, તો ચાલ મારી સાથે. તને દેખાડું.” પછી બંને * જણ બીજો વેષ પહેરીને ગયા. સાંજના સમયે એ સ્ત્રી પાસે જગ્યા માંગી. (“અમે * મુસાફર છીએ, સાંજે રોકાઈ સવારે જતાં રહેશું... વગેરે રાત રહેવાની રજા માંગી લીધી) | - તે સ્ત્રીએ પણ જગ્યા આપી. ત્યાં એક સ્થાનમાં બંને રહ્યા. રાત્રે પેલો ધુતારો = પુરપુરુષ ન નો આવ્યો. સ્ત્રી પણ એ ધુતારાની સાથે પીવા લાગી. (મદ્યપાન કર્યું.) પછી એ સ્ત્રી ગાય નો ડે છે કે “લક્ષ્મીમંદિરનાં પથ્યને ધારણ કરનાર મારો પતિ વેપારમાં લીન બનેલો ગયો ! છે. તે સો વર્ષ જીવો. પણ જીવતો એ કદાપિ ઘરે ન આવો.” (લક્ષ્મી મંદિર એટલે ઉંટ, ત તેનું પણ્ય એટલે લીંડી. વેચવાની વસ્તુઓ કરિયાણું વગેરે પણ્ય શબ્દથી ઓળખાય છે. આ બધુ સ્ત્રી કટાક્ષમાં બોલે છે.) આ સાંભળીને મૂલદેવ બોલે છે કે “હે કદલીવનનાં પત્રથી વીંટળાયેલ સ્ત્રી ! ), તે પ્રત્યુત્તર આપું છું કે જે આ ભાગ્ય જોરદાર ગર્જના કરે છે, તે મુહૂર્તમાત્ર જ છે.” પછી મૂલદેવ વણિકને કહે છે કે “કેમ? એ ધુતારી જ નીકળીને ?” પછી સવારે નીકળીને ફરી પાછો આવ્યો. (અર્થાત્ એ ઘરમાંથી બહાર નીકળી જઈ | નકલીવેષ કાઢી નાંખી મૂળવેષે પાછો આવ્યો.) તે સ્ત્રીની આગળ ઉભો રહ્યો. સ્ત્રી, " અચાનકપતિનાં આવવાથી સંભ્રમવાળી બની ઉભી થઈ. પછી ખાવા-પીવાની ક્રિયાઓ * ''ચાલતી ત્યારે તે વાણિયાએ તે સ્ત્રીને રાત્રિનાં ગીત સુધીની બધી વાતો યાદ કરાવી. |" ' આ લૌકિક યાપકહેતુ છે. | લોકોત્તરમાં પણ ચરણાનુયોગમાં યાપક હેતુ આ પ્રમાણે કે શિષ્ય પણ જો કોઈ | ના પદાર્થોની શ્રદ્ધા ન કરતો હોય તો અમુક કાળે વિદ્યા વગેરેથી દેવતાને કંપાવીને = ના આકર્ષીને, એના દ્વારા શિષ્યને તે પદાર્થોની શ્રદ્ધા કરાવવી. તે રીતે દ્રવ્યાનુયોગમાં જ | વિચારીએ તો પ્રતિવાદીને જાણીને તેવા પ્રકારે વિશેષણોથી ભરેલો હેતુ કરવો કે જેથી * કાલથાપના થાય. તેથી તે પ્રતિવાદી પ્રકૃતિવાતને જાણી ન શકે. * (પ્રતિવાદી જોરદાર હોય અને દલીલો દ્વારા જીતી જાય એમ લાગે. આપણે કે & યુક્તિઓ શોધવાની હોય. એ વખતે સમય જોઈતો હોય, પણ ચાલુ વાદમાં સમય શી જ રીતે મળે ? ત્યારે કોઈક અનુમાન મૂકી એમાં એટલો બધો મોટો હેતુ બતાવવો કે હું : તP પ વ ક ક
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy