SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આમ દશવૈકાલિકસૂર ભાગ-૧ અદય. ૧ નિયંતિ - ૮૬ મક ). (આ પદાર્થ સ્પષ્ટ કરીએ. ૮૫મી ગાથામાં ઉદાહરણના છેલ્લાભેદ રૂપ હેતુ દર્શાવ્યો. ઉદાહરણનો છેલ્લો ભેદ [1 ઉપન્યાસ છે. અને ઉપન્યાસનો છેલ્લો ભેદ હેતુ છે એટલે હેતુ એ ઉદાહરણનો છેલ્લો | ભેદ પણ કહેવાય. અને એ હેતુ ઉપન્યાસ પણ કહેવાય એટલે જ નિયુક્તિ-૮૬ની વૃત્તિમાં હેત શબ્દ માટે ૩પન્યાસ, દરવરત્નક્ષો એમ બે વિશેષણ વાપરેલા છે. હવે ૮૫મી નિર્યુક્તિમાં ઉદાહરણાત્મક, ઉપન્યાસાત્મક હેતુ કહેવાયેલો છે, જયારે | ૮૬મી નિયુક્તિથી હવે આખું નવું સ્વતંત્ર હેતુદ્વાર કહેવાય છે. આ હેતુદારનો હેતુ એ છે ઉદાહરણરૂપ નથી. આમ ઉદાહરણરૂપ હેતુ અને હેતુરૂપ હેતુ એમ બે પ્રકારે હેતુ છે. અત્યાર સુધી રે ઉદાહરણરૂપ હેતુ કહી ગયા, હવે હેતુરૂપ હેતુ બતાવવો છે. એટલે સહજ રીતે એવું બોલાય કે હવે “આ ઉદાહરણરૂપ હેતુ બાજુ પર રહો. હવે હેતુરૂપ હેતુ બતાવીએ...” તે આ પદાર્થ દર્શાવવા માટે નિયુક્તિમાં એવા શબ્દ છે. વૃત્તિમાં એનો અર્થ ખોલ્યો છે તે કે તિઋતુ પુષ... નક્ષણો દેત.” આમ નિર્યુક્તિનાં દવા શબ્દનો અર્થ થઈ ગયો. પછી વિ રૂપો - પ માં શબ્દ છે, એમાં પિ શબ્દ સંભાવનાના અર્થમાં છે. ત્તિ, એનો ભાવાર્થ એ છે કે હેતુ ઉદાહરણદ્વારમાં દર્શાવેલો છે, એટલે ઉદાહરણનાં ઉપન્યાસને નિ | અવિનાભાવી બને. અર્થાત્ જ્યારે ઉદાહરણદ્વારનું વર્ણન આવે, ત્યારે જ એ હેતુનું વર્ણન 1 શા આવે. સ્વતંત્રરૂપે હેતુનું વર્ણન ન આવે. “ઉદાહરણ કેટલા પ્રકારના?” એ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એના છેલ્લા ભેદરૂપે હેતુ દર્શાવાય. પણ એ સિવાય હેતુ ન દર્શાવાય. એટલે | આ હેતુ હતુરૂપે તો ગૌણ જ બની ગયો. આ હેતુ દષ્ટાન્તરૂપે = ઉદાહરણરૂપે જ મુખ્ય ન | બની ગયો. એટલે એ હેતુ અહેતુ પણ કહી શકાય. કેમકે હેતુ તરીકે એની મુખ્યતા નથી. || ઉદાહરણ તરીકે એની મુખ્યતા છે. આમ મહવા વિ રૂમો નો સંપૂર્ણ અર્થ આ થશે કે ઉદાહરણનાં ચરમભેદ રૂપ હેતુ 1 તો અહેતુભૂત પણ છે. એટલે અત્યારે એની વાત બાજુ પર રાખો. જિં તુ - પરંતુ અમે | [ આ હેતુ તરીકે મુખ્ય એવા હેતુની વાત કરીએ...) " ગાથામાં હેઝ વિન્ને તસ્થિનો લખેલું છે, આમાં તસ્થિનો શબ્દ સૌથી પહેલાં જ, $ લેવાનો છે. ગાથામાં તો એનો વ્યવહિતઉપન્યાસ-દૂરઉપન્યાસ-અસ્થાને ઉપન્યાસ કરેલો છે E F = 32 * * *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy