________________
આહુતિ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ ડિજી અધ્ય. ૧ નિર્યુક્તિ - ૮૫ ૩ છે ઉપલક્ષણ છે. અર્થાત્ એ શબ્દથી પ્રતિનિભદ્વારનો બોધ કરવો.
આ અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જાણવો. એ કથાનક આ છે.
એક નગરમાં એક પરિવ્રાજક સુવર્ણમય તાપસભાજન સાથે રાખીને ત્યાં ફરે છે. તે બોલે છે કે “મેં પૂર્વે કદિ ન સાંભળેલી હોય, એવી વાત જે મને સંભળાવશે, તેને હું આ સુવર્ણભાજન આપીશ.” ત્યાં એક શ્રાવક હતો તેણે કહ્યું કે “તારા પિતા મારા | પિતાના પૂરેપૂરા એક લાખ રૂપિયાના દેવાદાર છે. જો આ વાત તે પૂર્વ સાંભળેલી હોય કે
તો એ ૧ લાખ રૂપિયા આપી દે. અને જો ન સાંભળી હોય તો મેં તને અશ્રુતવાત - સંભળાવી એ બદલ આ સુવર્ણભાજન આપી દે.”
(એ પરિવ્રાજક ચાલાક હતો. કોઈ ગમે તેવી નવી વાત કરે તો પણ છેલ્લે | એકજ જવાબ આપતો કે “આ વાત તો મેં સાંભળેલી જ છે” એટલે એણે 1 સુવર્ણભાજન આપવું ન પડતું. પણ શ્રાવકે એને ફસાવી દીધો. એ પરિવ્રાજક એમ ત ન કહે કે “શ્રાવક !” તારી આ વાત તો મેં પૂર્વે સાંભળેલી છે” તો એનો અર્થ એ કે બે પરિવ્રાજકનાં પિતા ૧ લાખ.રૂા.નાં દેવાદાર છે. તો પછી પરિવ્રાજકે એ દેવું ચૂકવવું પડે. અને જો એમ કહે કે “આ વાત મેં સાંભળી જ નથી” તો પછી પરિવ્રાજક . સુવર્ણભાજન આપી દેવું પડે.) - આ લૌકિક છે.
આનાથી લોકોત્તર પણ સૂચિત થયેલું જાણવું.
. એમાં ચરણકરણાનુયોગમાં પ્રતિનિભદષ્ટાન્ત આ પ્રમાણે કે જેઓની એવી માન્યતા Tછે કે “હિંસા કોઈપણ પ્રકારે થાય, એ અધર્મ છે. અર્થાત્ સર્વથા=સર્વપ્રકારે હિંસા અધર્મ
છે.તેઓને એ વાંધો આવશે કે વિષયોદ્રકવાળા = વિષયાસક્તિવાળા ચિત્તનો ભંગ ના * કરવા દ્વારા જે આત્મહિંસા થાય તેમાં પણ અધર્મ જ માનવો પડે અને તો પછી એ અનશન
કરવું છોડી દેવું પડે. Fળ જો મનમાં ખૂબ વાસના જાગે અને રહી જ ન શકાય તો એ વિષયોદ્રકવાળું ચિત્ત જ A કહેવાય. આવા વખતે વિધિપૂર્વક અનશન કરીને આ વિષયાસક્ત ચિત્તનો નાશ કરવાનો * હોય છે. એ શાસ્ત્રમાન્ય પણ છે. ચતુર્થવ્રતભંગ કરવા કરતાં સમાધિથી કાળ કરી જવાની છે આ વાત શાસ્ત્રોએ કરેલી જ છે. પણ હવે આ રીતે વિધિ-અનશનથી વિષયાસક્ત ચિત્તનો આ
:*
*