________________
છે . દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
) અધ્ય. ૧ નિયુક્તિ - ૮૪/૨ ક રે સૈની એમ અર્થ લેવો. તોરપિ માં જે મપિ છે, તેનો અર્થ આ પ્રમાણે છે કે અન્ય ( ( શબ્દ જેમ જીવ અને શરીર બંને સ્થાને અવિશિષ્ટ છે, તેમ જીવ અને શરીર પણ અન્ય [ શબ્દથી વાચ્ય તરીકે અવિશિષ્ટ છે.)
આ પૂર્વપક્ષનું ખંડન જીવ અને શરીરની અપેક્ષાએ કોઈક ત્રીજી જ વસ્તુનો ઉપન્યાસ " કરવા દ્વારા કરવું. એ ત્રીજી વસ્તુ-તદન્ય વસ્તુ = જીવશરીરાજ્યવસ્તુ કહેવાશે.
પ્રશ્ન : તે કેવી રીતે કરવું ?
ઉત્તર: હે પૂર્વપક્ષ ! જો આ રીતે બચશબ્દવીર્થત્વ ધર્મ જીવ અને શરીરમાં હોવાને * લીધે એ બેને એક માની લેવાની આપત્તિ આવતી હોય તો તો પરમાણુ-વ્યણુક-ઘટપટ | વગેરે તમામ પદાર્થોને એક માની લેવાની આપત્તિ આવશે. કેમકે કચ: પરમાણુ કચો - દિપ્રવેશ: = પરમાણુ જુદો પદાર્થ છે, દ્ધિપ્રાદેશિક સ્કંધ જુદો પદાર્થ છે.. વગેરે પ્રકાર છે વડે અન્યશબ્દ તો બધે જ અવિશિષ્ટ છે. અને એ પરમાવાદિ પદાર્થો પણ અન્ય શબ્દવાચ્ય
તરીકે અવિશિષ્ટ છે = સમાન છે. તો પછી બધા એકજ માનવાની આપત્તિ આવશે. તે પણ જેમ બધા પદાર્થો અન્ય શબ્દવાચ્ય હોવા છતાં એક નથી મનાતા, તેમ જીવ અને તે જ શરીર અન્ય શબ્દવાચ્ય હોવા છતાં પણ એક ન મનાય. એટલે જ “ચો નીવોડચત્ર |
શરીરમ્' આવું અમારું જે કથન છે, તે જ સારું છે. (જીવ અને શરીર આ બેનો ઉપન્યાસ પૂર્વપક્ષે કર્યો, ઉત્તરપક્ષે પરમાણુ-વ્યણુકાદિ વસ્તુનો ઉપવાસ કર્યો એટલે તે તદન્યવહુRા ઉપન્યાસ થશે.).
આ દૃષ્ટાન્ત દ્રવ્યાનુયોગમાં છે. આનાથી ઈતરનો =ચરણકરણાનુયોગનો પણ આક્ષેપ = ગ્રહણ થઈ જાય છે. તેમાં ચરણકરણાનુયોગમાં તદન્ય વસ્તુ-ઉપન્યાસ આ પ્રમાણે કે
તદસ્તઉપન્યાસમાં જ મસમક્ષ એ જે શિષ્યનો કદાગ્રહ બતાવેલો , એ જ રા B કદાગ્રહને વિશે તદન્ય વસ્તુના ઉપન્યાસથી પરિહાર કરવો.
પ્રશ્ન : કેવી રીતે ? કે ઉત્તર : એમને કહેવું કે જો માંસભક્ષણાદિમાં દોષ ન હોય. એમ માનશો તો “ | કે હિંદૂ સર્વભૂતાનિ' એ શાસ્ત્રવચન સાથે વિરોધ આવશે. કેમકે અહીં તો તમામે તમામ | આ જીવોને મારવાની ના કહી છે. માંસભક્ષણમાં તો હિંસા થવાની જ. એટલે બે પદાર્થ છે || વિરોધવાળા બને. માટે માંસભક્ષણની વાત ખોટી છે. (અહીં પૂર્વપક્ષે માંસભક્ષણનો પાઠ એ આપ્યો, તો ઉત્તરપક્ષે એનાથી બીજો પાઠ આપ્યો એટલે તદન્ય વસ્તુ-ઉપન્યાસ ગણાય.) (ટ
45
5
E
=