________________
આ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
હુ
હુ જ અદય. ૧ નિર્યુક્તિ - ૮૪/૨
ક
H.
છે ત્યાર્થતંદુન્યવહુડપિ ૩દિર, વિમ્ ?–અન્યત્વે વિયેત્ત્વનિત્યક્ષાર્થ: . તે
भावार्थस्त्वयम्-कश्चिदाह इह यस्य वादिनोऽन्यो जीवः अन्यच्च शरीरमिति, * * तस्यान्यशब्दस्याविशिष्टत्वात्तयोरपि तद्वाच्याविशिष्टत्वेनैकत्वप्रसङ्ग इति, तस्य * * जीवशरीरापेक्षया तदन्यवस्तूपन्यासेन परिहारः कर्त्तव्यः, कथम् ?, नन्वेवं सति *
सर्वभावानां परमाणुढ्यणुकघटपटादीनामेकत्वप्रसङ्गः, अन्यः परमाणुरन्यो द्विप्रदेशिक न इत्यादिना प्रकारेणान्यशब्दस्याविशिष्टत्वात्, तेषां च तद्वाच्यत्वेनाविशिष्टत्वादिति, न मो तस्मादन्यो जीवोऽन्यच्छरीरमित्येतदेव शोभनमिति । एतद्र्व्यानुयोगे, अनेन मो । चेतरस्याप्याक्षेपः, तत्र चरणकरणानुयोगे 'न मांसभक्षण' इत्यादावेव कुग्राहे 5 स्त तदन्यवस्तूपन्यासेन परिहारः, कथम् ?, 'न हिंस्यात् सर्वाणि भूतानी 'त्येतदेवं विरुध्यते स्त | इति । लौकिकं तु तस्मिन्नेवोदाहरणे तदन्यवस्तूपन्यासेन परिहारः-जहा जाणि पुण| पाडिऊण पाडिऊण कोइ खाइ वीणेइ वा ताणि किं हवंति त्ति ?। गतं |
तदन्यवस्तूपन्यासद्वारम्, જે ટીકાર્થઃ “તદન્યવતુક ઉદાહરણમાં પણ આ દષ્ટાન્ત છે કે અન્યત્વમાં એકત્વ છે” જે |આ માત્ર અક્ષરાર્થ છે.
ભાવાર્થ તો આ છે કે કોઈક કહે છે કે – અહીં જે જૈનાદિ વાદીઓ એમ માને છે ત્તિ કે અન્ય નવ: મચષ્ય શરીરમ્'- “જીવ અન્ય છે અને શરીર અન્ય છે.” તેઓને વાંધો નિ તે એ આવશે કે જીવ અને શરીર એ બંને જગ્યાએ અન્ય શબ્દ એક સરખો વપરાયેલો છે. તે નિ અર્થાત્ જીવ માટે પણ અન્ય શબ્દ અને શરીર માટે પણ અન્ય શબ્દ વપરાયેલો છે. એટલે જ
જીવ અને શરીર પણ અન્ય શબ્દથી વાચ્ય તરીકે અવિશિષ્ટ- સમાન થઈ ગયા. તો એ x જીવ અને શરીર એક બની જવાની આપત્તિ જૈનોને આવશે.
(આશય એ છે કે ઘટશબ્દ ઘટ માટે વપરાય, પણ પટ માટે ન વપરાય. કેમકે ઘટ | | અને પટ બે જુદી જુદી વસ્તુ છે. તેમ જો જીવ અને શરીર બે જુદા જુદા હોત તો અન્ય
શબ્દ જીવ માટે અથવા તો શરીર માટે બેમાંથી એક જ માટે વાપરી શકાય. પણ બંને | માટે વાપરી ન શકાય. પરંતુ અહીં તો મચ શબ્દ બંને માટે વપરાયેલો છે, એટલે If * એનાથી માનવું જ પડે કે ઘટ-પટ જેમ એક શબ્દથી વાચ્ય ન હોવાથી જુદા છે, એમ * * જીવ-શરીર જુદા નથી, કેમકે એ બે તો અન્ય નામના એકજ શબ્દથી વાચ્ય છે. ] Sછે. તસ્યાબ્દિસ્થવિશિષ્ટત્વત્તિયોરપિ.. આ જે પંક્તિ છે, એમાં તચ=વાના
ક
=
=
F
=
=